SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : છપ્પન અન્તર્લીપ સૂત્ર ૩૮૪ एवं पुक्खरवरदीवडड्ढ-पच्चत्थिमद्धे वि अकम्मभूमीओ। આ પ્રમાણે પુષ્કવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં પણ (છ) - STU. ક. ૩, ૩, ૪, મુ. ૨૧૭ અકર્મભૂમિઓ છે. छप्पण्णं अन्तरदीवा છપ્પન અંતરદ્વીપ : રૂ૮૪. બંઘુદી ત્રી મંત્રરશ્ન પત્ર ઢારિni, ગુલ્ઝટિવંતસ ૩૮૪, જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણમાં वासहरपब्वयस्स चउसु विदिसासु, लवण समुदं तिन्नि ચલહિમવન્ત વર્ષધર પર્વતની ચારેય વિદિશાઓમાં तिन्नि जोयणसयाई ओगाहित्ता एत्थ णं चत्तारि अन्तरदीवा લવણ સમુદ્રમાં ત્રણસો-ત્રણસો યોજન આગળ જવા પર पण्णत्ता, तं जहा- १ एगूरूयदीवे, २ आभासियदीवे, ચાર અંતરદ્વીપ કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) એકોરુકદ્વીપ, (૨) આભાષિકદ્વીપ, (૩) વૈષાણિકદ્વીપ ३ वेसाणियदीवे, ४ णंगोलियदीवे I = ४ અને (૪) લાંગુલિકટ્ટીપ=૪ तेसु णं दीवेसु चउब्विहा मणुस्सा परिवसंति, तंजहा - આ દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય નિવાસ કરે છે. १ एगूख्या, २ आभासिया, ३ वेसाणिया, ४ णंगोलिया। જેમકે- (૧) ઐકોક, (૨) આભાષિક, (૩) વૈષાણિક અને (૪) લાગૂલિક. तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं चत्तारि- આ દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં ચારસોचत्तारिजोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा ચારસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અંતરદ્વીપ पण्णत्ता, तं जहा - १ हयकण्णदीवे, २ गयकण्णदीवे, કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) હયકર્ણદ્વીપ, (૨) ३ गोकण्णदीवे, ४ संकुलिकण्णदीवे । = ८ ગજકર્ણદ્વીપ, (૩) ગોકર્ણદ્વીપ અને (૪) શકુલિકર્ણ દ્વીપ =૮ तेसु णं दीवेमु चउब्विहा मणुस्सा परिवति, तं जहा - આદ્રીપોમાં ચાર પ્રકારના મનુષ્ય નિવાસ કરે છે. જેમકે૬. રથના, ૨. થના, રૂ. ના, ૪, સંસ્ટિવના | (૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) ગોકર્ણ અને (૪) શકુલિ કર્ણ. तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं पंच-पंच આ દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં પાંચસોजोयणसयाई ओगाहित्ता एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, પાંચસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અંતરદ્વીપ तंजहा-१ आयंसमुहदीवे, २ मेंढमुहदीवे, ३ अजोमुहदीवे, કહેવામાં આવ્યા છે, જેમકે- (૧) આદર્શમુખ દ્વીપ, (૨) ४ गोमुहदीवे । =१२ મેંઢમુખદ્વીપ,(૩)અજામુખદ્વીપ અને(૪)ગોમુખદ્વીપ=૧૨. तेसु णं दीवेसु चउब्विहा मणुस्सा भाणियब्वा । આ દ્વીપોમાં (દ્વીપ નામની સમાન) ચાર પ્રકારના મનુષ્યો કહેવામાં આવ્યા છે. तेसि णं दीवाणं चउसु विदिसामु लवणसमुदं छ-छ આ દ્વીપોની ચારેય વિદિશાઓમાં લવણસમુદ્રમાં जोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा છસો-છસો યોજન આગળ જવા પર ચાર અંતરદ્વીપ पण्णत्ता, तं जहा १ आसमुहदीवे, २ हत्थिमुहदीवे, કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) અશ્વમુખ દ્વીપ, (૩) હસ્તિમુખ દ્વીપ, (૩) સિંહમુખ દ્વીપ અને ३ सीहमुहदीवे, ४ वग्घमुहदीवे । १६ (૪) વ્યાધ્રમુખ દ્વીપ = ૧૬. तेसु णं दीवेसु चउब्विहा मणुस्सा भाणियब्वा । આ દ્વીપમાં (એના નામવાળા) ચાર પ્રકારના મનુષ્યો કહેવામાં આવ્યા છે. तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं सत्त-सत्त આ દ્વીપોની ચારેય વિદિશાઓમાં લવણસમુદ્રમાં जोयणसयाई ओगाहेत्ता एत्थणं चत्तारि अंतरदीवा पण्णत्ता, સાતસો- સાતસો યોજન આગળ જવા પર ત્યાં ચાર तं जहा-१ आसकन्नदीवे, २ हथिकन्नदीवे, ३ अकन्नदीवे, અંતરદ્વીપ કહેવામાં આવ્યા છે. જેમકે-(૧)અર્થકર્ણદ્વીપ, (૨)હસ્તિકર્ણદ્વીપ, (૩)અકર્ણદ્વીપ અને(૪) કર્ણપ્રાવરણ ૪ નપાવર સૈવે =૨૦ દ્વીપ = ૨૦ तेसु णं दीवेसु चउबिहा मणुस्सा भाणियव्वा । આ દ્વીપોમાં(દ્વીપનામની સમાન)ચાર પ્રકારના મનુષ્યો કહી લેવા જોઈએ. ૧. જંબૂદ્વીપના, મેરુપર્વતથી દક્ષિણમાં તેમજ ઉત્તરમાં છ અકર્મભૂમિઓ છે - આ પ્રમાણે ધાતકીખંડના પૂર્વાર્ધ-પશ્ચિમાર્ધમાં તથા પુષ્કરવદ્વીપાર્ધના પૂર્વાર્ધ-પશ્ચિમાર્ધમાં મેરુ પર્વતથી દક્ષિણ-ઉત્તરમાં છ-છ અકર્મ ભૂમિઓ છે. આ પ્રમાણે ત્રીસ અકર્મભૂમિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy