SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ટીપ વર્ણન સૂત્ર ૬૯૮-૭૦૨ गंगद्दीवस्स णामहेउ ગંગાદીપ નામનું કારણ : ૬૬૮, v. તે ળ મંત! પુર્વ વૃદ્-દ્રવ વ? ૬૯૮. પ્ર. ભગવન્! ગંગાદ્વીપ શા માટે ગંગાદ્વીપ કહેવામાં આવે છે ? गोयमा ! एत्थ णं गंगादेवी महिड्ढीया-जाव ગૌતમ ! અહીં ગંગા નામની મહર્ધિક-યાવતपलिओवमट्ठिईया परिवसइ। પલ્યોપમની સ્થિતિવાલી કેવી રહે છે. से एएण?णं गोयमा ! एवं वुच्चइ-गंगादीवे આ કારણે ગૌતમ ! ગંગાદ્વીપ ગંગાદ્વીપ કહેવાય गंगादीवे । अदुत्तरं च णं गोयमा ! गंगादीवे છે. અથવા ગૌતમ ! આ ગંગાદ્વીપ નામ શાશ્વત सासए णामधेज्जे पण्णत्ते। કહેવામાં આવ્યું છે. -- નૈવું. વ. ૪, સુ. ૧૬ (૨) સિંધુલીવર પમાણા-- (૨) સિન્ધદ્વીપના પ્રમાણાદિ : ६९९. सिंधुदीवे अट्ठो सो चेव। ૯૯. " સિદ્વીપના પ્રમાણાદિ તથા નામનું કારણ ગંગાદ્વીપ - નંવું. વ .૪, . ૧૬ જેવું જ છે-વાવ-(સિન્ધદેવીનું ભવન પણ ગંગાદેવીના ભવન સમાન છે.) (३-४) रत्तादीवस्स रत्तवईदीवस्स य पमाणाइ-- (૩-૪) રક્તદ્વીપ અને રક્તાવતીદ્વીપનું પ્રમાણાદિ : હe e. “ઘર્વ વેવ - સિંગો, તઇ વેવ -ત્તવ ૭00. ગંગાદ્વીપ અને સિન્ધદ્વીપના પ્રમાણની સમાન રક્તાદ્વીપ નેચવા ” - નૈવું. વ. ૪, સુ. ??? અને રક્તાવતી દ્વીપના પ્રમાણાદિ છે. (૨ક્તાદેવી અને રક્તાવતીદેવીનું ભવન પણ ગંગા-સિન્ધદેવીની સમાન છે.) (બ) જોગીવસ મા (૫) રોહિતાદ્વીપનું પ્રમાણાદિ : ૭ . તરસ હિમવયસ્કુલ્સ વામસભા પ્રત્યે ૭૦૧. એ રોહિતા અપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં રોહિતા महं एगे रोहिअदीवे णामं दीवे पण्णत्ते । દ્વીપ નામનો એક વિશાલ દ્વીપ કહેવામાં આવ્યો છે. सोलस जोअणाई आयाम-विक्खंभेणं साइरेगाइंपण्णासं તે સોળ યોજન લાંબો-પહોળો અને પચાસ યોજનથી जोअणाई परिक्खेवेणं, કંઈક વધારે પરિધિવાળો છે. दो कोसे ऊसिए जलंताओ, જલની સપાટીથી બે કોસ ઊંચો છે. સનવરામજી મડે-ગાવ-પરિવા સર્વવમય તેમજ સ્વચ્છ છે-વાવ-મનોહર છે. से णं एगाए पउमवरवेइआए एगेण य वणसंडेणं सव्वओ તે એક પમવરવેદિકા અને એક વનખંડ વડે બધી समंता संपरिक्खित्ते। બાજુથી ઘેરાયેલો છે. - નંવું. વ .૪, મુ.?? रोहिआ देवीए भवणस्स पमाणाइ રોહિતા દેવીના ભવનના પ્રમાણાદિ : ૭૦ ૨. સંદિગઢીવર્સી ઢીવર્સ રૂબિ વૈદુમામાન્ને ૭૦૨. રોહિતા દ્વીપની ઉપરનો ભૂભાગ અત્યંત સમ અને भूमिभागे पण्णत्ते। રમણીય કહેવામાં આવ્યો છે. तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए એ સમ અને રમણીય ભૂભાગના મધ્યમાં એક વિશાલ एत्थ णं महं एगे भवणे पण्णत्ते । ભવન કહેવામાં આવ્યો છે. कोसं आयामेणं, એ એક કોસ લાંબો છે. सेसं तं चेव, पमाणं च अट्ठो अभाणिअब्बो। બાકીની વિગત તે (ગંગાદ્વીપ આદિ જેવી) છે. એનું - ગંવું. વ . ૪, મુ. ૧૬ પ્રમાણ અને નામનું કારણ કહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy