SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યલોક – વિજયદ્વાર સૂત્ર ૩૬૧-૩૬૨ एग महं बलिपेढं तस्स य पमाणं - એક વિશાલ બલિપીઠ અને એનું પ્રમાણ : ૩૬ ૨. તીસ | વવસાયમા૩ત્તર-પુરચિમેvi -ત્ય ૩૬૧. આ વ્યવસાય સભાના ઉત્તર-પૂર્વ દિશામાં એક વિશાલ महं बलिपेढे पण्णत्ते । से णं दो जोयणाई आयाम- બલિપીઠ કહેવામાં આવી છે, તે બલિપીઠ બે યોજના विक्खंभेणं, जोयणं बाहल्लेणं, सव्वरययामए अच्छे- લાંબી-પહોળી, એક યોજન વિસ્તારવાળી અને -નવ-પરિ! સર્વાત્મના ચાંદીથી બનેલ સ્વચ્છ-થાવતુ- પ્રતિરૂપ છે. एत्थ णं तस्स णं बलिपेढस्स उत्तर-पुरत्थिमेणं एगा આ બલિપીઠની ઉત્તર-પૂર્વ - દિશામાં એક વિશાલ महई णंदा पुक्खरिणी पण्णत्ता, जं चेव माणं हरयस्स ते નંદા પુષ્કરિણી કહેવામાં આવી છે. એ પુષ્કરિણીની चेव सव्वं । લંબાઈ પહોળાઈ આદિનું પ્રમાણ પૂર્વવર્ણિત હૃદના જેવું - નવા, ૫. ૩, ૩.૨, મુ. ૨૪૦ સમજવું જોઈએ. विजयदेवस्स उववायं વિજયદેવનો ઉત્પાત (જન્મ) : ર૬૨, તેvi તે સમUવિના વવિનાઈ રાયTU, ૩૬૨. તે કાળ અને તે સમયમાં વિજયદેવ વિજયા રાજધાનીની उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिए अंगुलम्स ઉતપાત સભામાં દેવદૂષ્યથી અંતરિત દેવશૈય્યા પર असं खेज्जइभागमेत्तीए बोंदीए विजयदेवत्ताए આંગલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહન વાળા ૩વવUT ! શરીરથી વિજય દેવના રૂપમાં ઉત્પન્ન થયા. तए णं से विजए देवे अहणोवण्णमेत्तए चेव समाणे તે પછી તે વિજયદેવ ઉત્પન્ન થઈને તરત જ પાંચ પ્રકારની पंचविहापज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, तं जहा - પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવ બની ગયા. એ પાંચ (૧) મrદરબ્બrg, (૨) સારપન્નાઇ, પ્રકારની પર્યાપ્તિઓ આ પ્રમાણે છે- (૧) આહાર (૩) ફુકિયપક્ઝg, (૪) STTTTTMg, પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, () માસી-મ-qન્નg | (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને (૫) ભાષા મન: પર્યાપ્તિ. तए णं तस्स विजयस्स देवस्स पंचविहाए पज्जत्तीए તદત્તર પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત पज्जत्तीभावं गयस्स इमे एयारूवे अज्झथिए चिंतिए બનેલા એ વિજય દેવના મનમાં આ પ્રમાણે આધ્યાત્મિક पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था - ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો. कि मे पुवं सेयं ? किं मे पच्छा सेयं ? 'હવે મારું શ્રેય પહેલા શેમાં છે ? અને પછી શું શ્રેય છે ?” कि मे पुब्बिं करणिज्जं? किं मे पच्छा करणिज्जं? 'મારે પહેલાં શું કરવું જોઈએ અને પછી શું કરવું જોઈએ ?' कि मे पुव्विं वा पच्छा वा हियाए सुहाए खेमाए પહેલાં અથવા પછીનાં હિત માટે, સુખ માટે, ક્ષેમ માટે णिस्सेसाए अणुगामियत्ताए भविस्सइ त्ति कटु एवं અને નિઃશ્રેયસ માટે અને પરલોકમાં સાથે જવા માટે સંપદા મારે શું કરવું જોઈએ ? આવો એણે વિચાર કર્યો.' ताए णं तस्स विजयस्स देवस्स सामाणिय परिसोववण्णगा તે પછી વિજયદેવના સામાનિક પરિષદા ઉપપન્નક દેવ दवा विजयस्स देवस्स इमं एयारूवे अज्झत्थियं, चिंतियं, અર્થાતુ સામાનિક દેવો એ વિજય દેવના ઉત્પન્ન આ पत्थियं, मणोगयं संकप्पं समुप्पण्णं जाणित्ता जेणामेव પ્રકારના આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પને से विजए देवे तेणामेव उवागच्छंत्ति, तेणामेव જાણ્યો અને જાણીને તે પછી જ્યાં તે વિજયદેવ હતા ત્યાં उवागच्छित्ता विजयं देवं करयलपरिग्गहियं सिरसावत्तं આવ્યો. ત્યાં આવીને તેમણે વિજયદેવને બન્ને હાથ मत्थाए अंजलिं कटु जएणं विजएणं वद्धावेंति, जएणं જોડીને મસ્તક ઉપરથી એ જડેલા હાથને વારંવાર ઘુમાવીને અંજલીપૂર્વક તે વિજયદેવને જય-વિજય શબ્દો विजएणं वद्धावेत्ता एवं वयासी - દ્વારા વધાઈ આપીને તે આ પ્રમાણે બોલ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy