SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૯૭-૫૦૦ તિર્યફ લોક : મંદર પર્વત : પંડકવન ગણિતાનુયોગ ૨૭૫ (૮) વવસ પાને (૪) પંડક વનનું પ્રમાણ : ૧૭. 1. #દ ાં ખેત ! મંઢરપવા વંડાવUTUITH am ૪૯૭. પ્ર. ભગવન્! મેરૂ પર્વત પર પંડકવન નામનું વન gov ? ક્યાં કહેવામાં આવ્યું છે? गोयमा ! सोमणसवणस्म बहुसमरमणिज्जाओ ગૌતમ! સૌમનસ વનના અતિસમતેમજ રમણીય भूमिभागाओ छत्तीसंजोअणसहस्साई उड्ढे उप्पइत्ता ભૂમિ ભાગમાં છત્રીસ હજાર યોજન ઉપર જાવા एत्थ णं मंदर पव्वए सिहरतले पंडगवणे णामं वर्ण પર મેરૂ પર્વતના શિખરતલ પર પંડક વન નામનું guત્તા વન કહેવામાં આવ્યું છે. चत्तारि चउणउए जोयणसए चक्कवालविक्खंभेणं, આ ચારસો ચોરાણું યોજન ચક્રાકાર પહોળું, बट्टे वलयागार संठाणमंठिए जे णं मंदरचूलिअं વર્તુલ વલયાકાર સંસ્થાનવાળુ તેમજ મરૂચૂલિકાને मन्वओ ममता संपरिक्खित्ताणं चिदुइ । तिण्णि બધીબાજુએથી ઘેરીને સ્થિત છે. એની પરિધિ जोअणमहस्साई एगं च वावटुं जोअणमयं એકત્રીસ સો બાસઠ યોજનથી કંઈક વધુ છે. તે किंचिविसमाहि परिक्खवणं । से णं एगाए એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી पउमवरखेडयाए, एगेण य वणसंडेणं-जाव-किण्हे, ઘેરાયેલી છે યાવત પણ (કૃષ્ણાવભાસ) છે, देवा आसयंति। તેમજ દેવ ત્યાં બેસે છે. - ઝંડુ. વ . ૮, મુ. ૨૩ : () ૧૮. મજૂન્દ્રિયાઇ ઉરસ્થિમાં દાવો ggTT નાબાડું ૪૯૮. મંદરચૂલિકાની પૂર્વમાં પડકવનમાં પચાસ યોજન અંદર आगाहित्ता एत्थ णं महं एगे भवणे पण्णते। પ્રવેશ કરવા પર એક મહાન્ ભવન કહેવામાં આવ્યું છે. एवं जच्चेव सोमणसे पुबवण्णिओ गमो, भवणाणं, આ પ્રમાણે જે વર્ણન સૌમનસવનના પ્રકરણમાં કરવામાં पुक्परिणीणं, पासायवडेंसागण य सो चेव णेयब्बो जाव આવ્યું છે તે જ સર્વ અહીંના ભવનો, પુષ્કરિણીઓ मक्कीसाण वडेंसगा तेणं चेव परिमाणेणं । તેમજ પ્રાસાદાવાંસકોને માટે પણ સમજી લેવું જોઈએ- નંવુ. ૩ , ૪, મુ. ૨ ૩૬ (ર) યાવત- શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના અવતંસક પણ એજ પરિમાણના છે. पंडगवणे चत्तारि अभिसेअसिलाओ પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ : ૧૧. . પંડવળ # મેતે ટુ મfમસંગમિત્રા ૪૯૯, પ્ર. ભગવન્! પંડકવનમાં અભિષેક શિલાઓ કેટલી पण्णत्ताओ? કહેવામાં આવી છે? गोयमा! चत्तारि अभिसेअसिलाओ पण्णताओ, तं ગૌતમ ! ચાર અભિષેકશિલાઓ કહેવામાં जहा-१ पंडुमिला, २ पंडुकंबलसिला, ३ रत्तसिला, આવી છે, જેમકે - (૧) પાડુશિલા, ४ रत्तकंबलसिलेनि।' (૨) પાદુકંબલ શિલા, (૩) રક્તશિલા, - નંવું. વ. ૪, મુ. ૨૩ ૬ () (૪) રક્તકંબલ શિલા. (૨) સુમિત્રા મા (૧) પાંડશિલાનું પ્રમાણ : છે , g. દિ જે મંત ! પંદરાવળ પંદુમિત્રા માં સિરા ૫૦૦. પ્ર. ભગવન! પંડક વનમાં પશિલા નામની શિલા पण्णत्ता? ક્યાં (આવેલી) કહેવામાં આવી છે? गोयमा ! मंदरचूलिआए पुरत्थिमेणं ગૌતમ!મંદરચૂલિકાથી પૂર્વમાં અને પડકવનના पंडगवणपुरथिमपरंते एत्थ णं पंडगवण पंडुसिला પૂર્વોત્તમાં પડકવનમાં પાંડુશિલા નામની શિલા णामं सिला पण्णत्ता। કહેવામાં આવી છે. १. जंबुद्दीवे दीवे मंदरपब्बए पंडगवणे चत्तारि अभिसेगसिलाओ पण्णत्ताओ, तं जहा-- (?) દુરંવ7મિત્રા, (૨) દુર્વવત્નસત્રા, () વસિરા, (૮) બાવસિઝા | - ટાઇi ૪, મુ. ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy