________________
.39
લોક-પ્રજ્ઞપ્તિ
૩.
કાળ-વાદિળયા, પા.[-પીળવિધિન્ના, अद्धचंद संठाण - संठिया, पंच जोअणसयाई आयामेणं, अड्ढाइज्जाई जोअणसयाई विक्खंभेणं, चत्तारि जोअणाई बाहल्लेणं, सव्वकणगामई અચ્છા-ખાવ-પડિહ્વા
वेइया वणसंडेणं सव्वओ समता संपरिक्खित्तावण्णओ ।
તિર્યક્ લોક : અભિષેકશિલા
तीसे णं पंडुसिलाए चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता - जाव- तोरण वण्णओ ।
तीसेणं पंडुमिलाए उपिं बहुसमरमणिज्जे भूमिभागे પાત્તે-નાવ-તેવા આમયંતિ ।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए उदीणं दाहिणणं एत्थ णं दुवे सीहासणा पण्णत्ता, पंच धणुसयाई आयामविभेणं, अड्ढाइज्जाई धणुसयाई बाहल्लेणं । सीहासणवण्णओ भाणिअब्बो विजयद्सवज्जोत्ति ।
तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ वाणमंतर - जोइसिय-वेमाणिएहिं देवेहि देवीहि अ कच्छाइया तित्थयरा अभिसिच्चति ।
२) पंडुकंबलसिलाए पमाणं' 'T.
तत्थ णं जे से दाहिणिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ जाव-वेमाणिएहिं देवेहिं देवीहि अ वच्छाईया तित्थयरा अभिसिच्वंति ।
· નંવુ. વવું. ૪, મુ. ? ૩૬(૨)
गोयमा ! मंदरचूलिआए दक्खिणेणं, पंडगवणदाहिणपेरते, एत्थ णं पंडुकंबलसिलाणामं सिला पण्णत्ता ।
વારં-પીળાયયા, પીળ-દિવિધિના વં तं चैव पमाणं वत्तव्यया य भाणिअव्वा जाव - तस्म बहुमरमणिज्जस्म भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे सीहासणे पण्णत्ते । तं चैव सीहासणप्पमाणे ।
Jain Education International
For Private
(૨) પાંડુકમ્બલશિલાનું પ્રમાણ : દિ ાં અંતે ! વંડાવો પંડુ વહમિહા મેં મિત્તા ૫૦૧, પ્ર. पण्णत्ता ?
(3.
સૂત્ર ૫૦૧
આ ઉત્તર-દક્ષિણમાં લાંબી, પૂર્વ-પશ્ચિમમાં પહોળી, અર્ધચંદ્રાકાર આકારવાળી, પાંચસો યોજન લાંબી, અઢીસો યોજન પહોળી, ચાર યોજન જાડી, સર્વકનકમયી સ્વચ્છ- યાવત્- પ્રતિરૂપ છે.
Personal Use Only
તે પદ્મવરવેદિકા અને વનખંડ દ્વારા બધી બાજુએથી ઘેરાયેલી છે. અહીં આનું વર્ણન કરવું જોઈએ.
એ પાંડુશિલાની ચારેય દિશામાં ચાર પ્રતિરૂપ ત્રિસોપાન(પંક્તિઓ ) કહેવામાં આવી છે યાવત્તોરણ પર્યંત બધુ વર્ણન સમજી લેવું જોઈએ.
આ પાંડુશિલાની ઉપર અતિસમ અને રમણીય ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવ-ત્યાં દેવ બેસે છે.
આ સમ અને રમણીય ભૂભાગની વચ્ચે ઉત્તર-દક્ષિણની બાજુએ બે સિંહાસન કહેવામાં આવ્યા છે. એ પાંચસો ધનુષ લાંબા-પહોળા અને અઢીસો ધનુષ જાડા છે. અહીં સિંહાસનનું વર્ણન કરી લેવું જોઈએ પરંતુ વિજયદૂષ્યનું કથન ન કરવું જોઈએ.
એમાંથી જે ઉત્તરની બાજુનું સિંહાસન છે ત્યાં અનેક ભવનપતિ, વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓ કચ્છ વગેરે (આઠ વિજયો)ના તીર્થંકરોનો અભિષેક કરે છે. એમાંથી જે દક્ષિણની બાજુનું સિંહાસન છે ત્યાં અનેક ભવનપતિ-યાવ-વૈમાનિક દેવ-દેવીઓ વત્સ આદિ (આઠ વિજયો) ના તીર્થંકરોનો અભિષેક કરે છે.
ભગવન્ ! પંડકવનમાં પાંડુકંબલ નામની શિલા ક્યાં (આવેલી) કહેવામાં આવી છે?
ગૌતમ ! મેરૂ પર્વતની દક્ષિણમાં તેમજ પંડક વનનાં દક્ષિણી ચરમાન્તના પંડકવનમાં પાંડુકંબલશિલા નામની શિલા કહેવામાં આવી છે.
આ પૂર્વ-પશ્ચિમમાં લાંબી અને ઉત્તર-દક્ષિણમાં પહોળી છે. એનું બધુ પ્રમાણ પૂર્વવત્ સમજવું જોઈએ-યાવત્ એના સમતલ૨મીયભૂમિભાગમાં વચ્ચોવચ્ચ એક વિશાલસિંહાસન કહેવામાં આવ્યું છે. આ સિંહાસનનું પ્રમાણ પૂર્વોક્ત પ્રમાણે છે.
www.jainelibrary.org