SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : બંદર પર્વત : સૌમનસ વન સૂત્ર ૪૯૪-૪૯૬ ૧૮. નંવિધા પુરમા ગરમંતાપસ્થિમિન્સ ૪૯૪. નંદનવનના પૂર્વ ચરમાંતથી પશ્ચિમી ચરમતનું चरमंते एस णं नवनउइ जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते। અવ્યવહિત અંતર નવાણુસો યોજન કહેવામાં આવ્યું છે. एवं दक्खिणिल्लाओ चरमंताओ उत्तरिल्ले चरमंते एस णं આ પ્રકારે દક્ષિણીચરમાંતથી ઉત્તરીચરમાન્તનુંઅવ્યવહિત णवणउइ जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते। અત્તર નવાણસો યોજન કહેવામાં આવ્યું છે. -મમ, ૨૬, મુ ર-૩ ૮૧, નંદ્રવળમ્સ જ ટ્ટિો રમંતા મfધમ્મ ડમ્મ ૪૯૫. નંદનવનના નીચેના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના हडिल्ले चरमंते एस णं पंचासीइ जोयणसहस्साई अवाहाए ચરમાંતનું અવ્યવહિત અંતર પચ્યાસી હજાર યોજનનું अंतर पण्णत्ते। - સમ. ૮૧, મુ. ૪ કહેવામાં આવ્યું છે. (૩) મોમાસવાસ મા (૩) સોમનસ વનનું પ્રમાણ : ૪૦૬, ૪ દ અંત ! મા સામાનવ મં વળ ૯૬. પ્ર. ભગવન્! મેરૂ પર્વત પર સૌમનસ વન નામનું पण्णत्ते? વન ક્યાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! णंदणवणम्स बहुसमरमणिज्जाओ ગૌતમ ! નંદનવનના અતિસમ તેમજ રમણીય भूमिभागाओ अद्धतेवढेिं जोयणसहस्साई उड्ढे ભૂમિ ભાગમાં બાંસઠ હજાર પાંચસો, યોજન उप्पइत्ता एत्थ णं मंदर पव्वए सोमणसवणे णामं वणे (૬૨૫૦૦) ઉંચો જવા પર મેરૂ પર્વત પર TUત્તા સૌમનસ વન નામનું વન કહેવામાં આવ્યું છે. पंचजोण यसयाई चक्कवालविक्खं भेणं वट्टे તે પાંચસો યોજન ચક્રાકાર પહોળું છે અને વૃત્ત वलयागारसंठाणमंठिए, जे णं मंदरं पब्वयं सवओ (ગોલ) વલયાકાર સંસ્થાનથી સ્થિત છે. તેમજ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । મેરૂ પર્વતને ચારેબાજુથી ઘેરેલો છે. चत्तारि जायणसहस्माइं दुण्णि य बावत्तरे તેના બહારનુંગિરિવિખંભ ચાર હજાર બસો બોત્તેર जोअणसए अट्ठ य इक्कारसभाए जोअणस्म बाहिं યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી गिरिविक्खंभणं । આઠ ભાગ (૪, ૨૭૨-૮૧૧) જેટલો છે. तेरस जायणसहस्साइं पंच य एक्कारे जोअणसए બહારની ગિરિ પરિધિતેરહજાર પાંચસો અગિયાર छच्च इक्कारसभाए जोअणस्स बाहिं गिरिपरिगाणं । યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી છ ભાગ (૧૩, ૫૧૧-૧૧) જેટલી છે. तिण्णि जोअणसहस्साई दुण्णि अ बावन्तरे અંદરનો ગિરિ-વિખુંભ ત્રણ હજાર બસો બોત્તેર जोअणसए अट्ठ य इक्कारसभाए जोयणम्म अंता યોજન અને એકયોજનના અગિયાર ભાગોમાંથી गिरिविक्खंभेणं । આઠ ભાગ (૩, ૨૭૨-૮/૧૧) જેટલો છે. दस जोअणसहस्साई तिण्णि य अउणापण्ण અંદરની ગિરિ-પરિધિ દસ હજાર ત્રણસો जोअणसए तिण्णि अ इक्कारसभाए जाअणम्स ઓગણપચાસયોજન અને એકયોજનના અગિયાર अंतो गिरिपरिरएणंति । ભાગોમાંથી ત્રણ ભાગ (૧૦, ૩૪૯-૩૧૧) જેટલી છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणमंडेणं (સોમનસ વન) બધી બાજુએથી એક सव्वओ समंता संपरिक्खित्त । वण्णओ किण्हे પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. મિ -બાય-હેવા સામતિના અહીં એનું વર્ણન (પૂર્વવતુ)સમજી લેવું જોઈએ. એ કૃષ્ણ અને કૃષ્ણાવભાસવાળા છે. - યાવત અહીં દેવ (ક્રીડા કરે છે અને) બેસે છે. एवं कूडबज्जा सच्चेवणंदणवणवत्तब्बया भाणियब्बा। આ પ્રમાણે નાસિવાય બાકીનું વર્ણનનંદનવનની तं चेव ओगाहिऊण-जाव-पासायवडेंसगा સમાન કરી લેવું જોઈએ. તેટલા જ અંતર પર - सक्कीसाणाणंति। યાવતુ- શક અને ઈશાનેન્દ્રના પ્રાસાદાવતંસક છે. - સંવું. વ. ૪, . ૨૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy