SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર ૪૯૨-૪૯૩ તિર્યફ લોક : મંદર પર્વત : નન્દનવન ગણિતાનુયોગ ૨૭૩ (૨) દ્રાવણ મા (૨) નન્દનવનનું પ્રમાણ : ૮૧૨. ઋદિ અંત ! મંરે વળ ૪૯૨. પ્ર. ભગવન ! મેરૂ પર્વત પર નંદનવન નામનું વન gUUત્ત? ક્યાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! भद्दसालवणस्स बहुसमरमणिज्जाओ ગૌતમ ! ભદ્રશાલ વનના અતિસમ અને भूमिभागाओ पंचजोयणसयाई उड्ढं उप्पइत्ता एत्थ રમણીય ભૂમિભાગથી પાંચસો યોજન ઊંચા णं मंदरे पव्वए णंदणवणे णामं वणे पण्णत्ते । જવા પર મેરૂ પર્વત પર નંદનવન નામક વન કહેવામાં આવ્યું છે. पंचजोयणसयाइं चक्कवालविक्खं भेणं, वट्टे તે પાંચસો યોજન ચક્રાકાર વિસ્તારવાલ, વર્તુલ वलयागारसंठाणसंठिए, जे णं मंदर पव्वयं सव्वओ વલયાકાર આકારવાળું તેમજ મેરૂ પર્વતને બધી समंता संपरिस्वित्ताणं चिट्ठइ त्ति। બાજુએથી ઘેરાયેલું છે. णव जायणमहस्माई णव य चउप्पण्णे जोअणसए બહારનો ગિરિવિખેંભ નવ હજાર નવસો छच्चेगारसभाए जोअणस्म बाहिं गिरिविक्खंभो। ચોપન યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી છ ભાગ (૯,૯૫૪-૬૧૧) જેટલો છે. एगतीसं जायणमहस्साई चत्तारि अ अउणासीए બહારની ગિરિપરિધિ કંઈક વધારે એકત્રીસ जोअणमाए किंचि विससाहिए बाहिं गिरिपरिगाणं । હજાર ચારસો ઓગણાશી (૩૧,૪૭૯) યોજન છે. अट्ठजाअणसहस्माई णव य चउप्पण्ण जोअणसए અંદરનો ગિરિવિકુંભ આઠ હજાર નવસો ચોપન छच्चगारमभाए अंतो गिरिविवंभो। યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી છહ ભાગ (૮,૯૫૪-૧૧) જેટલો છે. अद्वावीमं जोअणसहस्माई तिण्णि य सोलमुत्तरे અંદરની ગિરિપરિધિ અઠાવીસ હજાર ત્રણસો जोअणमए अट्ट य इक्कारसभाए जोअणस्म अंतो સોલ યોજન અને એક યોજનના અગિયારભાગોપિરાઇi | માંથી આઠ ભાગ(૨૮, ૩૧-૮૧૧)જેટલો છે. से णं एगाए पउमवरवेइआए एगण य वणसंडेणं આ નંદનવન ચારે બાજુથી એક પદ્મવરવેદિકાसब्बओ समंता संपरिक्खित्ते । वण्णओ-जाव-देवा અને એક વનખંડથી ઘેરાયેલ છે. અહીં એનું आसयंति । વર્ણન(પૂર્વવત)સમજી લેવું જોઈએ-યાવત–ત્યાં દેવ બેસે છે. मंदरम्स णं पव्वयस्म पुरथिमेणं एत्थ णं महं एगे મેરૂ પર્વતની પૂર્વમાં એક વિશાલ સિદ્ધાયતન सिद्धाययण पण्णते । एवं चउरिसिं चत्तारि કહેવામાં આવ્યો છે. એ પ્રમાણે ચારેય દિશાઓમાં सिद्धाययणा, विदिसासुपुक्खरिणीओ, तंचेवपमाणं ચાર સિદ્ધાયતન છે. વિદિશાઓમાં પુષ્કરણિઓ सिद्धाययणाणं पुक्खरिणीणं च । पासायवडिसगा છે. સિદ્ધાયતનો, પુષ્કરિણિઓ તેમજ શક્ર तह चेव सक्केसाणाणं, तेणं चेव पमाणेणं । ઈશાનના પ્રાસાદાવતેસકોનું પ્રમાણ પૂર્વવત્ - - ગંવું. વ ૪, મુ. ૨૩ ૨ સમજી લેવું જોઈએ. नंदणवणस्स चरिमंताणमंतराई નંદનવનના ચરમાન્તોનું અંતર : ૮૦ રૂ. નંઇવાન્સ ફેવરિત્ન મંતiાવUક્સ ડ્રિન્ને ૪૯૩. નંદનવનના ઉપરના ચરમાન્સથી પડ઼કવનના નીચેના चरमंत एस णं अट्ठाणउइ जोयणसहस्साई अबाहाए अंतरे ચરમાંતનું અવ્યવહિત અંતર અઠાણું હજાર યોજના - સમ, ૧૮, મુ.? કહેવામાં આવ્યું છે.' For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy