SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મંદર પર્વત : ભદ્રશાલવન સૂત્ર ૪૯૧ तीसे णं मणिपढिआए उवरिं देवच्छंदए अट्ठ जोयणाई આ મણિપીઠિકાની ઉપર એક દેવચ્છન્દક (દવાસન) आयाम-विक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाई उड्ढे છે. તે આઠ યોજન લાંબુ- પહોળું અને સાતિરેક આઠ उच्चत्तेणं-जाव-जिणपडिमावण्णओ देवच्छंदगस्स- યોજન ઊંચુ-યાવત-જિનપ્રતિમાથી યુક્ત છે. દેવચ્છેદકથી जाव-धूवकडुच्छुआणं इति। ધૂપદાની પર્યતનું (સમસ્ત વર્ણન પૂર્વવત) કરવું જોઈએ. मंदरम्सणं पव्वयस्स दाहिणेणं भद्दसालवणं पण्णासं जोयणाई મેરૂ પર્વતથી દક્ષિણ બાજુએ ભદ્રશાલ વનમાં પચાસ ओगाहित्ता एत्थ णं एगं महं सिद्धाययणं पण्णत्ते । एवं યોજન જવા પર એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં चउद्दिसि पि मंदरस्स भद्दसालवणे चत्तारि सिद्धाययणा આવ્યું છે. આ પ્રમાણે મેરૂ પર્વતની ચારે દિશાઓનાં भाणिअब्बा। ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતન કહેવા જોઈએ. - નૈવું. વેd. ૪, મુ. ૨૩૨ (૩) भइसालवणे सोडस गंदा पुक्खरिणीओ ભદ્રશાલવનમાં સોળ નંદા પુષ્કરિણિઓ : ૮૧ ૧. મંદ્રશ્ન છi gવારસ૩ત્તર-પુરન્જિમે મદસાવ ૪૯૧. મેરૂપર્વતના ઉત્તર-પૂર્વની બાજુ ભદ્રશાલવનમાં પચાસ जोअणाई ओगाहित्ता एत्थ णं चत्तारि णंदापुक्खरिणीओ યોજન જવા પર ચાર નંદા પુષ્કરિણીઓ (વાપિકાઓ) पण्णत्ताओ, तं जहा - १ पउमा, २ पउमप्पभा चेव, કહેવામાં આવી છે. જેમકે-(૧)પમા, (૨)પદ્મપ્રભા, ३ कुमुदा ४ कुमुदप्पभा। (૩) કુમુદા, (૪) કુમુદપ્રભા = ૪ ताओ णं पुक्खरिणीओ पण्णासं जोअणाई आयामेणं, તે પુષ્કરિણીઓ પચાસ યોજન લાંબી, પચ્ચીસ યોજન पणवीसं जोअणाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, પહોળી તેમજ દસ યોજન ઊંડી છે. અહીં એનું વર્ણન वण्णओ । वेइया-वणसंडाणं भाणिअब्बो । चउद्दिसिं (પૂર્વવત) કરવું જોઈએ. પદ્મવરવેદિકાઓ અને तोरणा-जाव-तासि णं पुक्खरिणीणं बहुमज्झदेसभाए एत्थ વનખંડોનું વર્ણન પણ અહીં કરવું જોઈએ, એની ચારેય णं महं एगे ईसाणस्स देवरण्णो पासायवडिंसए पण्णत्ते। દિશાઓમાં(ચાર)તોરણ છે- યાવત-આ પુષ્કરિણીઓના મધ્યભાગમાં ઈશાન-દેવેન્દ્ર દેવરાજનો એક વિશાલ ઉત્તમ પ્રાસાદ કહેવામાં આવ્યો છે. पंच जोअणसयाई उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाई તે પાંચસો યોજન ઊંચો, અઢીસો યોજન પહોળો તેમજ जोअणसयाई विक्खंभेणं, अब्भुग्गयमूसिय, एवं सपरिवारो ઉન્નત શિખરવાળો છે. અહીં સપરિવાર પ્રાસાદાવતંકનું पासायवडिंसओ भाणिअब्बो। વર્ણન કરી લેવું જોઈએ. मंदरस्म णं एवं दाहिणपुरथिमेणं पुक्खरिणीओ, तं जहा- આ પ્રમાણે મેરૂપર્વતથી દક્ષિણ-પૂર્વમાં (ચાર) પુષ્કરિણીઓ છે, જેમ કે૨. ૩૮*ગુમ્મા, ૨, ૮TT, રૂ. ૩પત્ની, ૪. ઉપçMOા | (૧) ઉત્પલગુભા, (૨) નલિના, (૩) ઉત્પલા અને तं चेव पमाणेणं। (૪)ઉત્પલોજ્જવલા=૮. એનું પ્રમાણ પણ(પૂર્વોક્ત)જેવું છે. दाहिण-पच्चत्थिमेण वि पुक्खरिणीओ, तं जहा દક્ષિણ-પશ્ચિમમાં પણ (ચાર) પુષ્કરણીઓ છે, જેમકે१ भिंगा, २ भिंगानिभा चेव, ३ अंजणा, ४ अंजणप्पभा। (૧) ભૂંગા (૨) ભંગાનિભા (૩) અંજના અને पासायवडिंसओ, सक्कस्स सीहासणं सपरिखारं । (૪)અંજનપ્રભા= ૧૨.(એની મધ્યમાં)પ્રાસાદાવતંસક તેમજ શકનું સપરિવાર સિંહાસન છે. उत्तरपुरथिमेणं पुक्खरिणीओ, तं जहा ઉત્તર-પૂર્વમાં (ચાર) પુષ્કરિણીઓ છે, જેમકે१ सिरिकता, २ सिरिचंदा, ३ सिरिमहिता चेव, (૧) શ્રીકાન્તા, (૩) શ્રીચંદ્રા, (૩) શ્રી મહિતા અને ४ सिरिणिलया । पासायवडिंसओ, ईसाणस्स सीहासणं (૪) શ્રી નિલયા = ૧૬. (એની મધ્યમાં)પ્રાસાદાવતંસક सपरिवारंति। અને ઈશાનેન્દ્રનું સપરિવાર સિંહાસન છે. - નૈવું. વ4, ૪, મુ. ? રૂ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy