SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૬૩ (६) अट्ठसहस्सं रूप्पामणिमयाणं कलसाणं, (७) अट्ठसहस्सं सुवण्ण-रूप्पामयाणं कलसाणं, (૮) અદ્રુતહસ્સું મોમેગ્ગાળ સાળું, (९) अट्ठसहस्सं भिंगारगाणं, (१०) अट्ठसहस्सं आयंसगाणं તિર્યક્ લોક (? ?) અદ્દસહસં થાઝાળ, (૧૨) અટ્ટસહસ્સું પાતીનું, (? રૂ) ઞદસહસ્સું સુપ૬ાળ', (૨૪) અદ્રુતહસ્સું પિત્તાનં, (૨૬) ગદુસહસ્સું રચળરંડાળ, (૧૬) અક્રુસહસ્સું .પુષ્ઠસંગેરીનું-ખાવ-હોમહ चंगेरीणं, (१७) अट्ठसहस्सं पुप्फपडलगाणं - जाव- लोमहत्थ पडलगाणं, (૨૮) અટ્ટસયં સીદાસળાં, (૨૬) બટ્ટસયં છત્તાળ, (૨૦) અટ્ટસયં જામરાÍ,Ö (૨૧) અટ્ટસયં અવપડાળ, (૨૨) અદૃસયં વટ્ટવાળું, (૨૨) અદ્રુતયં તવતિપાળ, (૨૪) અદૃસયં વોરાળું, (२५) अट्ठसयं पीणकाणं (૨૬) અટ્ટસયં તેત્ત્રસમુ ાળું, (२७) अट्ठसयं धूवकडुच्छुयाणं विउव्वंति । ते साभाविए विउब्विए य कलसे य- जाब- धूवकडुच्छुए य गेव्हंति, गेण्हित्ता विजयाओ रायहाणीओ વિજયદ્વાર (૬) (૭) ગણિતાનુયોગ ૨૦૧ એકહજાર આઠચાંદી અને મણિઓના કલશોની. એક હજાર આઠ સુવર્ણ અને ચાંદીના મિશ્રિત કલશોની. (૮) એક હજાર આઠ માટીના કલશોની. (૯) એક હજાર આઠ શૃંગારકો-ઝારીઓની, (૧૦) એક હજાર આઠ આદર્શકો-દર્પણોની, (૧૧) એક હજાર આઠ થાળોની. (૧૨) એક હજાર આઠ પાત્રોની, (૧૩) એક હજાર આઠ સુપ્રતિષ્ઠકો-બાજોઠોની. (૧૪) એક હજાર આઠ ચિત્રોની. (૧૫) એક હજાર આઠ રત્નકાંડકોની. (૧૬) એક હજાર આઠ પુષ્પસંગેરિકાઓની-યાવલોમહસ્ત (મયુર પિચ્છ) ચંગેરિકાઓની. (૧૭) એક હજાર આઠ પુષ્પપટલકોની -યાવત્લોમહસ્તપટલકોની (૧૮) એક સો આઠ સિહાસનોની. (૧૯) એક સો આઠ છત્રોની. (૨૦) એક સો આઠ ચામરોની. (૨૧) એક સો આઠ અધપટ્ટકો (ધ્વજાઓ)ની. (૨૨) એક સો આઠ’વર્તકોની. (૨૩) એક સો આઠ તપસિપ્રોની. (૨૪) એક સો આઠ ક્ષોરકોની-કટોરાઓની. (૨૫) એક સો આઠ પીણકો- સમચતુરગ્ન પાત્રોની. (૨૬) એક સો આઠ તેલ સમુદ્ગકોની. (૨૭) એક સો આઠ ધૂપ કડુચ્છકો-ધૂપદાનીઓની વિકુર્વણા શક્તિથી રચના કરી. એ સ્વાભાવિક અને વિકુર્વિત કરેલા કલશોને-યાવત્ધૂપકડુચ્છુકોને તેણે ઉઠાવ્યા અને ઉઠાવીને તેઓ વિજયા રાજધાનીમાં ૧. આગમોદય અમિતિથી પ્રકાશિત જીવાગમ મલયગિરિ આચાર્યકૃત ટીકાની પ્રતિ પૃ. ૨૩૮ સૂ. ૨૪૧ના મૂલ પાઠમાં સુપ્રતિદ્રુવાળની પછી વિતાન છે. પરંતુ પૃ. ૨૪૪ પૃષ્ઠની ટીકામાં મુન્નતિષ્ઠ ની પછી “મનોનુત્તિા અને વાતર એ બે શબ્દો વધારાના છે તથા એના પછી 'ચિત્ત' શબ્દ છે. ૨. મૂળપાઠમાં ‘પામરાળ પછી અવવકાળ, વટ્ટાનું તમિળાનું, લોરવાળું, પીળાનું આટલા શબ્દો છે એના પછી તેત્જ સમુવાળ' છે. પરંતુ ટીકામાં ‘વામર’ની પછી કેવળ સમુ અને ધ્વપ્ન એ બે શબ્દ છે. એટલે સ્પષ્ટ છે કે આગમોદય સમિતિથી પ્રકાશિત મૂળ પાઠ અને ટીકાકારની સામે જે પાઠ હતો એમાં પાઠ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jairnel|brary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy