SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન સૂત્ર ૮૨૫-૮૨૯ पुक्खग्वरदीवस्स चत्तारि दारा પુષ્કરવરદ્વીપના ચાર દ્વાર : ૮૦, 94qવરસ વન મંતૈ! તારા TVOTRા? ૮૨૫. પ્ર. ભગવન્! પુષ્કરવરદ્વીપના દ્વાર કેટલા કહેવામાં આવ્યા છે ? ૩. કાયમ ! વારિ | guત્તા, તે નહીં ગૌતમ ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. જેમકે. વિના, ૨. વૈનયંત, રૂ. નયંત, ૪. અપરાનિતા (૧) વિજય, (ર) વૈજયન્ત, (૩) જયંત, (૪) અપરાજિત. कहि णं भंते ! पुक्खरवरस्स दीवस्स विजए णामं ભગવન્! પુષ્કરવરદ્વીપનું વિજય નામનું દ્વારા दारे पण्णत्ते? કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! पुक्खरवरदीव पुरच्छिमपेरंते, ગૌતમ ! પુષ્કરવરદ્વીપની પૂર્વાર્ધના અંતમાં पुक्वरोदसमुदं पुरच्छिमद्धस्स पच्चत्थिमेणं, एत्थ પુષ્કરદ સમુદ્રની પૂર્વાર્ધના પશ્ચિમમાં णं पुक्खरवरदीवस्स विजए णामं दारे पण्णत्ते । પુષ્કરવરદ્વીપનું વિજય નામનું દ્વાર કહેવામાં આવ્યો છે. तं चेव सव्वं, एवं चत्तारि वि दारा। એનું સર્વવર્ણન પૂર્વવત્ છે. એ જ રીતે ચારેય सीया-सीओदा णत्थि भाणियब्वाओ॥ દ્વારોનું વર્ણન પણ પૂર્વવત્ કહેવું જોઈએ. પરંતુ અહીં સીતા અને સીદા મહાનદીઓનું કથનન -- નીવ, ર, ૩, ૩. ૨, મુ. ૬ ૭૬ કરવું જોઈએ. चउण्हं दाराणमंतरं-- ચારેય દ્વારોનું અંતર : ૮૨ ૬. . વરવર મંત ! સૈવસ્ત તારલ્સ ચઢારસ ૮૨૬. પ્ર. ભગવનું ! પુષ્કરદ્વીપના એક ધારથી બીજા य एस णं केवइए अबाहाए अंतरे पण्णत्ते? । દ્વારનું અવ્યવહિત અંતર કેટલું કહેવામાં આવ્યું છે? गोयमा ! अडयालीसं च जोयणसयसहस्साई ગૌતમ ! પુષ્કરવરદ્વીપના ચારેય દ્વારોનું बावीस सहस्साईचत्तारिय अउणुत्तरेजोयणसए અવ્યવહિત અંતર (અર્થાત્ એક દ્વારથી બીજા दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते।' દ્વારનું અંતર) અડતાલીસ લાખ, બાવીસ હજાર, -બવા. પરિ. ૩, ૩. ૨, મુ. ? ૭૬ ચારસો ઓગણસીત્તર (૪૮, ૨૨, ૪૬૯) યોજનનું કહેવામાં આવ્યું છે. વાસ્તો સમુદસ પુરવરીવસય પાસા પોપ ફુસી-- કાલોદસમુદ્ર અને પુષ્કરવરદ્વીપના પ્રદેશોનો પરસ્પર સ્પર્શ : ૮૨ ૭. “સા તો વિપુ” ૮૨૭. બન્નેના પ્રદેશો પરસ્પર સ્પર્શેલા છે. -- નવ. ડિ. ૩, ૩. ૨, મુ. ૨૭૬ શાસ્ત્રોકસમુદપુરથીવયનીવામvમળમુકવઝ- કાલોદસમુદ્ર અને પુષ્કરવરદ્વીપના જીવોની એકબીજામાં ઉત્પત્તિ ૮૨૮. નવા તોમળવા ૮૨૮. બન્નેમાં જીવો (મરી-મરીને ઉત્પન્ન થાય છે, એવું - નવ, gfe. ૩,૩. ૨, મુ. ૬ ૭૬ કહેવું જોઈએ. पुक्खरवरदीवस्स णाम हेउ-- પુષ્કરવરદ્વીપના નામનું કારણ : ૮૫૦ , + દે જે મંત ! વે યુ - 'જુવારવાવ. ૮૨૯. પ્ર. ભગવનું ! પુષ્કરવરદ્વીપને પુકવરદ્વીપ કેમ पुक्खबरदीवे? કહેવામાં આવે છે ? १. गाहा - अडयालमयमहम्सा, बावीस ग्युलु भवे महम्माई । अउणुत्तरा य चउगे, दारंतरं च पुक्खबरम्य ॥ - નૈવી, ૩, , ૩. ૨, મુ. ૧૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy