SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સમયક્ષેત્ર વર્ણન સૂત્ર ૮૮૮-૮૯૧ समयखेत्तो સમયક્ષેત્ર समयखेत्त-सरूव निदेसो સમયક્ષેત્રના સ્વરૂપનો નિર્દેશ : ૮૮૮. p. વિમિ ભંતે ! સમય વિ પવુ ? ૮૮૮. પ્ર. હે ભગવન્! સમય ક્ષેત્રનું શું સ્વરૂપ છે? ૩. જય ! મસ્જીફા લવા, રા ય સમુદા, ઉ. હે ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર આ અને णं एवतिए, समयखेत्ते त्ति पवुच्चइ। આટલો સમયક્ષેત્ર કહેવામાં આવે છે. - ભા. ૧, ૨, ૩, ૬, કુ. ? समयखेत्तस्स आयामाईणं पमाणं સમયક્ષેત્રના આયામાદિનું પ્રમાણ (માપ) : ૮૮૦. p. સમય મંત! તેવતિયે માયામ- વિમv ૮૮૯. પ્ર. હે ભગવનું ! સમય ક્ષેત્રની લંબાઈ-પહોળાઈ केवतियं परिक्खेवेणं पण्णत्ते? અને પરિધિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा ! पणयालीसं जोयणसयसहस्साई ઉ. હે ગૌતમ ! પીસ્તાલીસ લાખ યોજનની લંબાઈआयाम-विक्खंभेणं', પહોળાઈ કહેવામાં આવી છે एगा जोयण कोडी, बायालीसं च सय सहस्साइं, એક કરોડ, બેંતાલીસ લાખ, તીસ હજાર, બસો तीसंचसहस्साइं, दोण्णिय अउणापण्णेजोयणसए ઓગણપચાસ યોજનથી કંઈક વધારે પરિધિ किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । २ કહેવામાં આવી છે. - નવા. કિ. રૂ, ૩. ૨, મુ. ૨૭૭ समयखेत्ते कुलपब्बया સમયક્ષેત્રમાં કુલ પર્વત : ૮૧ ૦, સમયને UFV[વરાત્રીને પવય quત્તા, તે ૮૯૦. સમયક્ષેત્રમાં બધા મળીને ઓગણચાલીસ પર્વત કહેવામાં जहा- तीसं वासहरा, पंच मंदरा, चत्तारि उसुकारा। આવ્યા છે, જેમકે-ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મેરુ પર્વત - સમ, ૨૬, મુ. ૨ અને ચાર ઈપુકાર પર્વત. समयखेत्ते वासा पब्बया य સમયક્ષેત્રમાં ક્ષેત્ર અને પર્વત : ૮૬ . સમથળ મંતરવજ્ઞાઈQUસત્તરંવાણા, વાસદરપના, ૮૯૧. સમયક્ષેત્રમાં વર્ષ, વર્ષધર પર્વત અને ઈષકાર (પર્વત) उसुयारपब्वया य पण्णत्ता, तं जहा- पणतीसं वासा, પાંચ મેસિવાય ઓગણોસિતેર(૯) કહેવામાં આવેલા तीसं वासहरा, चत्तारि उसुयारा य पण्णत्ता।। છે; જેમકે-પાંત્રીસ વર્ષ, ત્રીસ વર્ષધર પર્વત અને ચાર - સમ. ૬૧, મુ. ? ઈપુકાર (પર્વત) કહેવામાં આવ્યા છે. ૨. સમ. ૪૬, ૩. ?! २. (क) समयखेत्ते पणयालीसं जोयणसयसहस्साई आयाम-विक्वंभणं, एगा जोयणकोडी बायालीसं च जायणसयसहस्साई तीसं च जोयणसहस्साई दोन्नि य अउणापन्ने जोयणसए किंचि विसेसाहिए परिक्खवणं पण्णत्ते। - મા. મ૧૧, ૩. ? , મુ. ૨૭ () મ. સ. ૨, ૩. , મુ. ૨૪(૩) () મૂરિય. 1. ૨૨, મુ. ૨૦ ૦ / આભ્યન્તર પુષ્પરાધની પરિધિ અને સમયક્ષેત્રની પરિધી સરખી છે. મનુષ્યક્ષેત્ર અને સમયક્ષેત્ર એ બંને નામ સામાન્ય રીતે પર્યાયવાચી છે પરંતુ બંનેની વ્યાખ્યા જુદી-જુદી છે. (બ) મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અન્તરદ્વીપજ મનુષ્ય રહે છે. મનુષ્યોના જન્મ-મરણ પણ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે. બીજે ક્યાંય નહીં માટે આ મનુષ્યક્ષેત્ર કહેવાયું છે. (4) સમયક્ષેત્રમાં જ ઘડી, મુહૂત, દિવસ-રાત્રી વગેરે બધાં સમય વિભાગોનાં હંમેશાં વ્યવહારો થાય છે બીજે ક્યાંય નહીં. એ પીસ્તાળીસ લાખ યોજનની લંબાઈ અને પહોળાઈવાળું છે. ઠાણ, સમવાયાંગ, ભગવતી વિગેરે આગમોમાં મનુષ્યક્ષેત્ર તથા સમયક્ષેત્ર - આ બંને શબ્દોનો પ્રયોગ થયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy