SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૨૦-૩૨૧ तस्स णं सीहासणस्स पच्चत्थिमेणं - एत्थ णं विजयस्स એ સિંહાસનની પશ્ચિમ દિશામાં વિજય દેવના સાત देवस्स सत्तण्हं अणियाहिवईणं सत्त भद्दासणा पण्णत्ता। અનીકાધિપતિઓ-સેનાપતિઓના સાત ભદ્રાંસનો કહેવામાં આવ્યા છે. तस्स णं सीहासणस्स पुरथिमेणं दाहिणेणं पच्चत्थिमेणं એ સિંહાસનની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર उत्तरेणं - एत्थ णं विजयस्स देवस्स सोलस आयरक्ख- દિશામાં વિજય દેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના देवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ पण्णत्ताओ, સોલ હજાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. જે આ तं जहा - पुरत्थिमेणं चत्तारि साहस्सीओ, दाहिणेणं પ્રમાણે છે – પૂર્વ દિશામાં ચાર હજાર, દક્ષિણ દિશામાં चत्तारि साहस्सीओ, पच्चत्थिमेणं चत्तारि साहस्सीओ ચાર હજાર, પશ્ચિમ દિશામાં ચાર હજાર અને ઉત્તર उत्तरेणं चत्तारि साहस्सीओ। દિશામાં ચાર હજાર. अवसेसु भोमेसु पत्तेयं-पत्तेयं भद्दासणा पण्णत्ता। બાકીના પ્રત્યેક ભૌમમાં (આ પ્રમાણે) ભદ્રાસનો - નીવ. પૂ. ૩, ૩. ૨, મુ. ૨૩૨ (આવેલા) કહેવામાં આવ્યા છે. विजयदारस्स उवरिमागारा - | વિજયદ્વારની ઉપરનો આકાર : રૂ ૨૦, વિનયન્સ ઇf ઢારસ ૩વરિHTTITRા સો–સવિદિં ૩૨૦. વિજયદ્વારનો ઉપરનો આકાર સોલ હજાર રત્નો વડે रयणेहिं उवसोभिया, तं जहा-रयणेहिं वेरूलिएहिं- સુશોભિત છે, જેમ કે- વજરત્ન, વૈડૂર્યરત્ન-યાવતુનાવ - રિહિં || રિષ્ઠરત્ન. विजयस्स णं दारस्स उप्पिं बहवे अट्ठट्ठमंगलगा पण्णत्ता, વિજયદ્વારની ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય કહેવામાં તે નહીં - સત્યિય, સિરિઝ - નાવ - પૂUTT, આવેલ છે. જેમકે – સ્વસ્તિક, શ્રીવત્સ -વાવ-દર્પણ, सवरयणामया अच्छा - जाव - पडिरूवा। એ બધા મંગલ દ્રવ્ય સર્વાત્મના રત્નમય, સ્વચ્છ નિર્મલ -વાવ- પ્રતિરૂપ છે. विजयस्स णं दारस्स उप्पिं बहवे कण्हचामरज्झया-जाव- વિજયદ્વારની ઉપર અનેક કૃષ્ણ ચામરોથી યુક્ત ધ્વજાઓ सव्वरयणामया अच्छा - जाव - पडिरूवा । છે. –ચાવતુ- જે સર્વાત્મના રત્નમય સ્વચ્છ-યાવતુ પ્રતિરૂપ છે. विजयस्स णं दारस्स उप्पिं बहवे छत्तातिछत्ता तहेव । વિજયદ્વારની ઉપર અનેક છાત્રાતિ છત્ર છે, જેનું વર્ણન - નીવા. પૂ. , ૩, ૨, . ? રૂ ૩ પૂર્વે કહેવામાં આવેલ છત્રાતિછત્રોના વર્ણન અનુસાર સમજવું જોઈએ. विजयदारस्स णामहेउ વિજયદ્વારના નામનું કારણ : રૂ ૨ . ૫. તે ળ મંતે ! પૂર્વ - ‘વિનg iારે, ૩૨૧. પ્ર. હે ભગવન્! ક્યા કારણથી આપ એવું કહો છોકેविजए णं दारे ?' આ વિજયદ્વાર છે, આ વિજયદ્વાર છે ? गोयमा! विजए णं दारे विजए णामं देवे महिड्ढीए હે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર કહેવાનું जाव - महाणुभावे पलिओवमट्ठिईए परिवसइ । કારણ એ છે કે- ત્યાં ઋદ્ધિસંપન્ન -ચાવતુ-મહા તેજસ્વી અને પલ્પોપમની સ્થિતિવાળો વિજય નામનો દેવ રહે છે. से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं, चउण्हं આ વિજયદેવ ત્યાં ચાર હજાર સામાનિક દેવો, अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, સપરિવાર ચાર અઝમહિષીઓ, ત્રણ પરિષદો, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, સાતઅનીકો-સેનાઓ, સાત અનીકાધિપતિઓसोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, विजयस्स णं સેનાપતિઓ, સોલહજાર આત્મરક્ષક દેવો, दारस्स विजयाए रायहाणीए, अण्णेसिं च વિજયદ્વારનું અને વિજયાનામક રાજધાનીનું તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy