SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ને ૧ ૩પ-૧૩; અધોલોક ગણિતાનુયોગ ૬૭ तेणं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा (जाव) अमुभा આ નરકાવાસ અંદરથી વર્તુળાકાર(ગોળ)છે. બહારની णरंगसु वेयणाओ। (બાજુએ) ચોરસ છે (યાવતુ) આ નરકાવાસમાં વેદના પણ અશુભ છે. पत्य णं रयणप्पभापुढविणरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं તે નરકાવાસોમાં રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને ठाणा पण्णत्ता। અપર્યાપ્ત નૈરયિકોનાં સ્થાન કહેવામાં આવ્યાં છે. (૨) ૩વાઈ રાવેલ્સ બસંન્નકુમા, (૨)ઉપપાતની અપેક્ષાએલોકના અસંખ્યાતમાભાગમાં, ममुग्घाएणं लोयम्स असंखज्जइभागे, સમુદ્યાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, सट्टाणणं लोयम्स असंखेज्जइभागे- एत्थ णं बहवे (આનંરયિકોના પોત-પોતાના સ્થાન છે)એમાં રત્નપ્રભા रयणप्पभापुढविणेरइया परिवति । પૃથ્વીના અનેક નરયિક રહે છે. काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरंति। એ (નરયિક) કાળા રંગવાળા છે (વાવ) નરકભયનો - gu, v૮, ૨, મુ. ? ૬૮ અનુભવ કરતા રહે છે. ग्यणप्पभाए छ महानिरया-- રત્નપ્રભામાં છ મહાનરકાવાસ : 2 રૂ. નંવે રૂંવ મંદ્ર પુત્રયમ્ તાદિપા મિસ ૧૩૫. જંબદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ ભાગમાં ग्यणप्पभाए पुढवीए छ अवक्कंतमहानिरया पण्णत्ता, એ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત (અત્યંત નિકૃષ્ટ) તું નદી મહાનરકાવાસ આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે(૨) ત્રા, (૨) ઢોલુપ, (૩) ઢું, (૧) લોલ, (૨) લોલક, (3) ઉદગ્ધ, (4) નિફ્ટ, () નરા, (૬) ઉમ્બર (૪) નિર્દષ્પ, (૫) જરક અને (૬) પ્રજરક. - ટાપ, ૬, મુ. '' सक्करप्पभा नेरइयठाणा શર્કરા પ્રજાના નૈરયિક સ્થાન : ૬ ૨૬. (9) ! સરપમપુત્રને રફુચાઈ ૧૩૭. પ્ર. (૧) ભગવનું ! શર્કરામભા પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णता? અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! सक्करप्पभापुढविनेरइया (૨) હે ભગવન્ ! શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો पग्विति? કયાં રહે છે ? (१) गोयमा! सक्करप्पभाए पुढबीए बत्तीमुत्तर (૧) હે ગૌતમ ! એક લાખ બત્રીસ હજાર जोयणमयसहस्म बाहल्लाए उरि एगं યોજનની જાડાઈવાળી શર્કરામભા પૃથ્વીની जोयणमहम्मं ओगाहित्ता हट्ठा वेगंजोयणसहस्स ઉપરની (બાજુમાં) એક હજાર યોજન અંદર बज्जिना मझे तीसुत्तरे जोयणसयमहम्मे- एत्थ પ્રવેશ કરીને અને નીચેની બાજુએ) એક હજાર णं मक्करप्पभा पुढविणेरडयाणं पणवीस યોજન છોડીને (બાકી રહેલા) એક લાખ ત્રીસ णिरयावाससयसहस्सा भवंतीति मक्खायं । २ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરા પ્રભા પૃથ્વીના પચીસ લાખ નરકાવાસ (આવેલા) છે એમ કહેવામાં આવ્યું છે. છે. ૨. () (૧) નવી. પરિ. ૨, ૩, ૨, મુ. ૮ . એમ. ૨, ૩. ૪ (9) (a) મન, મુ. ૨૦૧.. મા. મ. ? ૨, ૩, ૨, મુ. ? : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy