________________
s૮ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૧૩૭
ते णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा (जाव) એ નરકાવાસ અંદરથી વર્તુળાકાર છે, બહારથી असुभाणरगेसु वेयणाओ। एत्थणं सक्करप्पभा ચોરસાકાર છે. (યાવતું) એ નરકાવાસમાં વેદના પણ पुढविणेरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा અશુભ છે. એ નરકાવાસોમાં શર્કરામભા પૃથ્વીના પUUત્તા |
પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા)
કહેવામાં આવ્યા છે. (૨) વવવU ઢોય અસંન્નદુભા.
(૨) ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे,
ભાગમાં, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા सट्ठाणणं लोयस्स असंखेज्जइभागे- एत्थ णं बहवे
ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા
ભાગમાં એ નૈરયિકોના પોત-પોતાના સ્થાન છે, એમાં सक्करप्पभा पुढविणेरइया परिवसंति ।
શર્કરામભા પૃથ્વીના અનેક નૈરયિક નિવાસ કરે છે. એ काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरंति।
નરયિક કાળા રંગવાળા છે (કાવત) નરકભયનો - TUT. ૬, ૨, . ૨૬૬, અનુભવ કરતા રહે છે. वालुयप्पभा नेरइयठाणा
વાલુકાપ્રભાના નૈરયિક સ્થાન : ૬ ૩૩. . () દિ મંત! વયિU પુદ્ધવિનરથાઈ ૧૩૭. પ્ર. (૧) હે ભગવનું ! વાલુકાપ્રભ પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન કયાં આવેલા)
કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! वालुयप्पभा पुढविनेरइया
(૨) હે ભગવનું ! વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક परिवति ?
ક્યાં રહે છે ? ૩. () Tયમા ! arg મrg qa4rg
(૧) હે ગૌતમ ! એક લાખ અઠ્ઠાવીસ હજાર अट्ठावीसुत्तरजोयणसयसहस्स बाहल्लाए उरि
યોજનની જાડાઈવાળી વાલુકાપ્રભા પૃથ્વી एगं जोयणसहस्सं ओगाहेत्ता हेट्रा वेगं
ઉપરની બાજુએ) એક હજાર યોજન અંદર जोयणसहस्सं वज्जेत्ता मज्झे छब्बीसुत्तरे
પ્રવેશ કરીને અને નીચેની (બાજુએ) એક હજાર जोयणसयसहस्से-एत्थ णं वालुयप्पभा पुढ
યોજન છોડીને બાકી રહેલા) એક લાખ છવીસ विनेरइयाणं पण्णरस निरयावाससयसहस्सा
હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં વાલુકાપ્રભા भवंतीतिमक्खायं ।।
પૃથ્વીના નૈરયિકોના પંદર લાખ નરકાવાસ
(આવેલા) છે. એમ કહેવામાં આવ્યું છે. ते णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा (जाव) अमुभा એ નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથી णरयेसु वेयणाओ- एत्थ णं वालयप्पभा पुढविनेरइयाणं ચોરસાકાર છે (યાવતુ) એ નરકાવાસોમાં વેદના પણ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता।
અશુભ છે. આ નરકાવાસોમાં વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા)
કહેવામાં આવ્યા છે. (२) उबवाएणं लोयस्स असंखेज्जइभागे,
(૨) ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ममुग्धाएणं लोयस्स असंखेज्जइभागे,
ભાગમાં, સમુદ્યાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં
ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યામાં महाणेणं लोयस्म असंखेज्जइभागे- एत्थ णं बहवे
ભાગમાં એ નૈરયિકોના પોત-પોતાના સ્થાન છે. એમાં वालुयप्पभा पुढविनरइया परिवति ।
વાલુકાપ્રભા પૃથ્વીના અનેક નૈરયિકો રહે છે.
2,
૨.
મ. ૧, ૨ ૨, ૩, ૨, મુ. ૨૨
નવી. ૪. , ૩, મુ. ૮૨ નીવા. દિ. ૩, ૩. , મુ. ૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org