SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ :: લોક-પ્રજ્ઞપ્તિ અધલોક સૂત્ર ૧૩૪ मेद-वसा-पूय-रूहिर-मंस चिवल्ललित्ताणुलवणतला, તે(નરકવાસો)ના તળિયા મેદ-વસા-પૂય-પટલ-રુધિરअमुई वीसा परमदुभिगंधा, માંસના કાદવથી ખરડાયેલા છે. અશુચિવિષ્ઠા જેવી તીવ્ર દુર્ગન્ધવાળા છે. काऊअगणिवण्णाभा, कक्खडफासा, दुरहियासा, असुभा કબુતરના રંગ જેવી અગ્નિના રંગવાળા છે, કર્કશ णरगा, अमुभा णरंगसु वेयणाओ, एत्थ णं णेरइयाणं સ્પર્શવાળા છે, અસહ્ય છે. એટલે આ નરકાવાસ અશુભ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। છે. આ નરકાવાસોમાં વેદના પણ અશુભ છે. આ નરકાવાસમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન કહેવામાં આવ્યા છે. (૨) ૩વવા ચર્મ કર્મMENT, (૨)ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં, समुग्घाएणं लोयम्स असंखेज्जइभागे, સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં सट्टाणणं लोयस्स असंखज्जइभागे, एत्थ णं बहवे (આ નૈરયિકોના પોત-પોતાના)સ્થાન છે. જેમાં અનેક णेरइया परिवति। નરયિકો રહે છે. काला कालोभासा गंभीरलोम-हरिमा भीमा હે આયુષ્યમ– શ્રમણ ! આ નરયિકો કાળા રંગવાળા उत्तासणगा परमकण्हा वण्णेणं पण्णत्ता છે, કાળી કાંતિવાળા છે, જેને જોવાથી અત્યધિક રોમાંચ समणाउसो १ થાય – અવા ભયંકર છે, ત્રાસ ઉત્પન્ન કરનાર છે અને રંગમાં ઉત્કૃષ્ટ કાળા રંગવાળા હોય છે. ते णं तत्थ णिच्चं भीता, णिच्चं तत्था, णिच्चं तसिया, તે નરકાવાસોમાં આ નંરયિક સદા ભયભીત રહે છે, णिच्चं उबिग्गा, णिच्चं परमममुहं संबद्धं णरगभयं સદા વ્યસ્ત રહે છે. (પરમાધાર્મિકો દ્વારા કે પરસ્પર)સદા पच्चणुभवमाणा विहरति ।२ ત્રસ્ત રહે છે. સદા ઉદ્વિગ્ન રહે છે અને સદા (નિરંતર) - gઇUT, , ૨, મુ. ૨૬ ૭ અશુભ-સંબદ્ધ નરકભયનો અનુભવ કરે છે. रयणप्पभापुढविनेरइयठाणा-- રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકનું સ્થાન : ૨ ૩ ૪, v. () ઉદ જે અંત ! ચાTMમyfa T૬માં ૧૩૮. પ્ર. (૧) હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને पज्जत्तापज्जत्ताणं ठाणं पण्णत्ता? અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન ક્યાં કહેવામાં આવ્યા છે ? (0) कहि णं भंत ! रयणप्पभापुढविणेरइया (૨) હે ભગવનું ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક परिवति? ક્યાં રહે છે ? ૩. (૨) યમ ! સુર્માસ થCTV Tદ્રવ ઉ. (૧)હે ગૌતમ! એક લાખ અંસી હજાર યોજનની असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिंगागं જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની ઉપરની जायणसहस्सं ओगाहित्ता हेट्रा वेगं जायणसहस्मं (બાજુએ) એક હજાર યોજન અંદર પ્રવેશ કરીને वज्जत्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहम्मे एत्थ અને નીચેની (બાજુબે) એક હજાર યોજન णं रयणप्पभापुढविणेरइयाणं तीसं णिग्या છોડીને (બાકી રહેલા) એક લાખ એટ્યોતેર वाससयसहस्सा भवंतीति मक्खायं । ३ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ત્રીસ લાખ નારકાવાસ (આવેલા) છે. એમ કહેવામાં આવ્યા છે. . ર્નવા, ૫, ૩, ૩. ૨, મુ. ૮૭, ૨, નૈવી, 1, 2, 3. ૨, મુ. ૮૧, ૩. () મમ, સમ, રૂ , મુ. ૮ (9) મ. ન. ૨૩, ૩, , મુ. ૮ (T) મા, , ૨, ૩. ', મુ. ૨ (૫) ભI, , ૬, ૩, ૬, મુ. ? (૭-૨) (૩) મ, ન, ૨, ૩, ૩, ૫, ૬ ૭ ૮ (૧) ગમ, . ૨૮°.. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy