SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૩૨-૧૩૩ ओवासंतराईणं गरूयत्ताई परूवणं ૪૩૨.૫. (૨) સત્તમે ાં મંતે ! એવાસંતરેનિંગ!? (૨) સદુ ? (૩) ચનદુ! ? (૪) સTયતદુ! ? ૩. ૬. ૩. (?) ગોયમા ! નો ! ! (૨) નો હ્રદુ! | (૩) ૫ યદુ | (૪) નો બાયહા! । एवं सत्तमे घणवाए, सत्तमे घणोदही, सत्तमा पुढवी । (૨) ગોયમા ! નો ! । (૨) નો ઋદ્ગુણ । (૩) નો યતદુ । (૪) ગાયØદુ! (?) સત્તમે ાં અંતે ! તળુવાતે વિ નહ! ? (૨) હ્રદુ! ? (૨) ચલદુ! ? (૪) બાयलहुए ? ओवासंतराई सव्वाई जहा सत्तमे ओवासंतरे । અધોલોક ૩. सेसा जहा तणुवाए एवं ओवास वाय- घणउदही पुढवी - दीवा य सागरा वासा । - મ. સ. o, ૩. ૨, મુ. ૪-૬ (o-૪) नेरयाणं ठाणा - ૪. ૫. (૨) ત્તિ છૂં મંતે ! નેરથા પરિવસંતિ ? (?) ગોયમા ! સદાળાં સત્તનુ પુનવીયુ, તં નહીં ( ? ) रयणप्पभाए, (૨) सक्करपभाए, (૨) વાળુથળમાણ, (૪) વંqમાણ, (૬) ધૂમળભાઇ, (૬) તમઘ્યમાણ, (૭) તમતમપ્રમાણ | एत्थ णं णेरइयाणं चउरासीति णिरयावाससयसहस्सा भवतीतिमवायं । १ Jain Education International तणं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाસંઠિયા, વ્યંધયારતમસા, વવાયાદ-ચંદ્ર-સૂરणक्खत्त जोइसपहा, ૧. (૬)સમ. સમ. ૮૪, સુ.૧ અવકાશાંતરાદિનું ગુરુત્વાદિ પ્રરૂપણ ઃ ૧૩૨. પ્ર. 6. પ્ર. 6. નૈરયિકોનું સ્થાન : (૨) દિ ાં મંત ! તેરફયાનું પત્નત્તાડપત્નત્તાનું ૧૩૩. પ્ર. (૧) હે ભગવન્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકો ક્યા સ્થાને આવેલા કહેવામાં આવ્યા છે ? ठाणा पण्णत्ता ? ગણિતાનુયોગ ૬૫ (૧)ભગવન્ ! સપ્તમ અવકાશાંતર શું ગુરુ છે ? (૨) લઘુ છે ? (૩) ગુરુ-લઘુ છે ? (૪) કે અગુરુ-લઘુ છે ? 3. (૧) ગૌતમ ! (સપ્તમ અવકાશાંતર) ગુરુ નથી. (૨) લઘુ નથી. (૩) ગુરુ-લઘુ નથી. (૪) પણ અગુરુ લઘુ છે. (૧) ભગવન્ ! સપ્તમ તનુવાત શું ગુરુ છે ? (૨) લઘુ છે ?(૩) ગુરુ-લઘુ છે ?(૪) કે અગુરુ લઘુ છે ? આ પ્રમાણે સપ્તમ ઘનવાત, સપ્તમ ઘનોદધિ અને સપ્તમી પૃથ્વી ને માટે જાણવું જોઈએ. બધા અવકાશાંતર સપ્તમ અવકાશાંતર જેવા સમજવા જોઈએ. (૧) ગૌતમ ! (સપ્તમ તનુવાત) ગુરુ નથી. (૨) લઘુ નથી. (૩) ગુરુ-લઘુ છે. (૪) અગુરુલઘુ નથી. જે પ્રમાણે તનુવાત ગુરુ-લઘુ છે એ જ પ્રમાણે અવકાશ ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર અને વર્ષ (ક્ષેત્ર) ના વિષયમાં પણ સમજવું જોઈએ. (ખ)ભગ. સ., ઉ. ૬, સુ.૧ (૧-૨) For Private & Personal Use Only (૨) હે ભગવન્ ! તે નૈયિક ક્યાં રહે છે ? (૧)હે ગૌતમ ! સાત પૃથ્વીઓમાં આ નૈરયિકોને પોત પોતાનું સ્થાન છે, જેમકે (૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા, (૭) તમસ્તમઃપ્રભા. આ પૃથ્વીઓમાં નૈરયિકોના ચૌરાસી લાખ નરકાવાસ છે- એમ કહેવામાં આવ્યું છે. તે નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથીચતુષ્કોણ છે, નીચેથી તીક્ષ્ણ ખુરપી જેવા આકારના છે. પ્રકાશના અભાવમાં સદા અંધકાર યુક્ત છે. કેમકે ગ્રહ-ચંદ્ર-સૂર્યનક્ષત્ર- આ જયોતિષી દેવોની (સંચાર)પ્રભાથી રહિત છે. (ગ) ભગ. સ. ૧, ઉ. ૫, સુ. ૧-૨. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy