SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૭-૮ લોક ગણિતાનુયોગ ૫ "जया णं देवाणुप्पिया ! समणे भगवं महावीरे "હે દેવાનું પ્રિય ! જે સમયે શ્રમણ ભગવાન મહાવીરે इहमागच्छेज्जा, इह समोसरिज्जा, इहेव चंपाए णयरीए વિહાર કરતાં કરતાં અહીં પધારે, અહીં બિરાજે, આ बहिया पुण्णभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં ओगिण्हित्ताणं अरहा जिणे केवली समणगणपरिखुडे, સંયમીઓને યોગ્ય નિવાસસ્થાન ગ્રહણ કરીને संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरेज्जा तया णं શ્રમણગણથી વીંટળાયેલા અન્ત જિનકેવલી સંયમ तुमं मम एयमटुं निवेदिज्जासि' ति कटु विसज्जिए। અને તપ વડે આત્માને ભાવિત કરતા બીરાજમાન થાય ત્યારે તું તે સમાચાર મને નિવેદિત કરજે.” એમ કહીને -- મોવમુ. ૨૨ તેને (વૃત્તાન્ત નિવેદકને) વિદાય આપી. भगवओ चंपाए आगमणं - ભગવાનનું ચંપામાં આગમન : ૭. તપ જે તેમને મન મહાવીરે વેન્દ્ર પરૂMમાથા ૭. ભગવાન મહાવીરે બીજે દિવસની રાત્રિનું પ્રભાતમાં रयणीए (जाव) उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे પરિવર્તન થઈ ગયા પછી અને સૂર્યનો ઉદય થયા પછી तेयसा जलंते जेणेव चंपा णयरी, जेणेव पुण्णभद्दे चेइए, (કાવત) સહસ્ત્રકિરણયુક્ત સૂર્ય જાજ્વલ્યમાન તેજથી जेणेव वणसंडे,जेणेव असोगवरपायवे, जेणेव पुढ- ઉગ્યો ત્યારે જ્યાં તે ચંપાનગરી હતી, જ્યાં તે પૂર્ણભદ્ર विसिलापट्टए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरू ચૈત્ય હતું, જ્યાં તે વન-ખંડ હતો, જ્યાં તે અશોક વૃક્ષ बं ओग्गहं ओगिण्हित्ताणं असोगवरपायवस्स अहे पुढ હતું અને જ્યાં તે પૃથ્વીશીલાપટ્ટક હતો ત્યાં પધાર્યા. विसिलापट्टगंसि पुरत्याभिमुहे पलियंकनिसन्ने अरहा પછી તે સંયમ-માર્ગ અનુકૂળ આવાસને ગ્રહણ કરીને અશોક વૃક્ષ નીચે પૃથ્વી શીલાપક ઉપર પૂર્વ દિશા તરફ जिणे केवलीसमणगणपरिखुडे तवसा अप्पाणं भावेमाणे મુખ રાખીને પલાઠીવાળીને બિરાજમાન થયા અને विहरइ। શ્રમણગણોથી વીંટળાઈને અહંન્ત જિન કેવલી(ભગવાન -- માવ, મુ. ? મહાવીર) સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. भगवओ अंतेवासी परिवारो देवागमण य - ભગવાનનો અંતેવાસી પરિવાર અને દેવતાઓનું આગમન : તે વાત સમજી સમા માત્ર મદીવસ ૮. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના अंतेवासी बहवे समणा भगवंतो (जाव) णिरवकंखा અંતેવાસી ઘણા બધા શ્રમણ ભગવંત (કાવત) આકાંક્ષા साहूणिया चरंति धम्म। રહિત સાધકનિશ્ચલચિત્તથી ધર્મનું આચરણ કરતા હતા. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે वहवे असुरकुमारा देवा अंतियं पाउब्भवित्था (जाव) અનેક અસુરકુમાર દેવો આવ્યા (યાવતું) તેઓ સેવા पज्जुवासंति । કરવા લાગ્યા. तणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्म તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે बहवे असुरिंदवज्जिया भवणवासी देवा अंतियं અસુરેન્દ્રો છોડીને બીજા અનેક ભવનવાસી દેવો ઉપસ્થિત पाउभवित्था (जाव) पज्जुवासंति । થયા (કાવત) સેવા કરવા લાગ્યા. तेणं कालेणं तणं समएणं समणस्स भगवओमहावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે वहवे वाणमंतरा देवा अंतियं पाउभवित्था (जाव) અનેક વાણવ્યંતર દેવો પ્રગટ થયા (વાવ) તેઓ સેવા पज्जुवासंति । કરવા લાગ્યા. तेणं कालेण तणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે वह जोइसिया देवा अंतियं पाउभवित्था (जाव) અનેક જ્યોતિક દેવો પ્રગટ થયા (યાવત) સેવા કરવા पज्जुवामंति। લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy