SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૧૮-૨૧૯ અધોલોક ગણિતાનુયોગ ૧૧૭ अदुत्तरं च णं गोयमा ! चमरे णं असुरिंदे असुरराया અથવાહે ગૌતમ! અસુરેન્દ્રઅસુરરાજ ચમરના કોઈપણ अन्नयरेसु उच्चावएसु कज्जकोडुबेसु समुप्पन्नेसु પ્રકારના સામાન્ય કે વિશેષ કૌટુંબિક કાર્ય થવાના अभिंतरियाए परिसाए सद्धिं संमइ-संपुच्छणाबहुले (અવસરે) આભ્યન્તર પરિષદના દેવો પાસેથી સંમતિ મેળવે છે. અને એમને પૂછતો રહે છે. મધ્યમ પરિષદના विहरइ । मज्झिमपरिसाए सद्धिं पयं एवं पवंचेमाणे દેવો (સમક્ષ) ગુણદોષનું વિસ્તારપૂર્વક વર્ણન કરતો રહે पवंचेमाणे विहरइ । बाहिरियाए परिसाए सद्धिं છે. બાહ્ય પરિષદના દેવોને વિધ્યાદેશ અને નિષેધાદેશ पयंडेमाणे पयंडेमाणे विहरइ । આપતો રહે છે. से तेणढेणं गोयमा! एवं वुच्चइ - चमरस्सणं असुरिंदस्स હે ગૌતમ ! આકારણથી અસુરેન્દ્રઅસુરકુમાર રાજ ચમરની असुरकुमाररणो तओ परिसाओपण्णत्ताओ, तं जहा- ત્રણ પરિષદા એ (હોવાનું) કહેવામાં આવ્યું છે, જેમકે૬. સમયા, ૨. , રૂ. નાયા ! ૧. સમિતા, ૨. ચંડા, ૩. જાયા. (8) અભિરિયા - સમિયા, ૧. આભ્યન્તર પરિષદ - સમિતા, (૨) મન્નિમિયા - ચંડા, ૨. મધ્યમ પરિષદ - ચંડા, (૩) વાદિરિયા - નયા | ૩. બાહ્ય પરિષદ - જાયા. - નવા. ક. ૩, ૩. ૨, મુ. ૨૮ बलिस्स परिसाओ બલિની પરિષદો - ૨ ૨૮. . વસિ મંત! વક્રોક્સિ વફરોચારનો ૨૧૮. પ્ર, હે ભગવન ! વૈરોચનેન્દ્ર વિરોચનરાજા બલીની कति परिसाओ पण्णत्ताओ? કેટલી પરિષદો કહેવામાં આવી છે ? उ. गोयमा ! तिण्णि परिसाओ पण्णत्ताओ, तं जहा- ઉ. હેગૌતમ ! ત્રણ પરિષદ કહેવામાં આવી છે, જેમ કે૨. સમિયા, ૨. ચં1, રૂ. નાયા ! ૧. સમિતા, ૨. ચંડા, ૩. જાયા. (૧) ગમિતરિયા - સfમયા, ૧, આભ્યન્તર પરિષદ - સમિતા, (૨) મન્નિમિયા - ચંદા, ૨. મધ્યમ પરિષદ - ચંડા, (૨) વાદિરિયા - નાયા ૩. બાહ્ય પરિષદ - જાયા. - નીવા. રિ ૩, ૩. ૨, મુ. ??? तिविहासु बलिपरिसासु देव-देवीणं संखा - બલિની ત્રણ પ્રકારની પરિષદોમાં દેવ-દેવીઓની સંખ્યા૨૨. . (૨) વસ્ત્રિક્સf affસ વરચનરનો ૨૧૯, પ્ર. ૧. વેરોચનેન્દ્ર વૈ રોચનરાજા બલિની अभिंतरियाए परिसाए कति देवसहस्सा આભ્યન્તર પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ता? કહેવામાં આવ્યા છે ? (२) मज्झिमियाए परिसाए कति देवसहस्सा માધ્યમિકા પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ता? કહેવામાં આવ્યા છે ? (३) बाहिरियाए परिसाए कति देवसहस्सा બાહ્ય પરિષદના કેટલા હજારદેવ કહેવામાં guત્તા? આવ્યા છે ? (४) अब्भिंतरियाए परिसाए कति देविसया આભ્યન્તર પરિષદની કેટલા સો દેવીઓ કહેવામાં આવી છે ? (५) मज्झिमियाए परिसाए कति देविसया માધ્યમિકા પરિષદની કેટલા સો દેવીઓ TUત્તા? કહેવામાં આવી છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy