SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વનખંડ સૂત્ર ૨૮૦-૨૮૧ महया महया वासिक्कछत्तसमाणाई पण्णत्ताई હે આયુષ્યમાન્ શ્રમણો ! તે કમલ વર્ષાકાલમાં समणाउसो! ફેલાવેલી મોટી મોટી છત્રીઓ સમાન છે. से तेणटेणं गोयमा! एवं वुच्चइ-पउमवरवेइया, ગૌતમ ! આ કારણે પદ્મવરવેદિકા, પદ્મ पउमवरवेइया। વરવેદિકા કહેવાય છે. નવા. ર ૩, ૩. ૧, . ૨૨૧ पउमवरवेइयाए सासयाऽसासयत्तं - પદ્મવરવેદિકાનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ: ૨૮. p. [૩મવર ! હિંસાથી મસાનથી? ૨૮૦. પ્ર. ભગવનું ! પદ્મવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે ? ૩. કોચમા ! સિય સાસયા, સિય માસયા | ગૌતમ ! કેટલેક અંશે આશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે. से केणटे णं भंते ! एवं वुच्चइ-सिय सासया सिय ભગવન્! ક્યા કારણે એ કહેવાય છે કે असासया ? (પદ્મવરવેદિકા) કેટલેક અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે ? गोयमा ! दवट्ठयाए सासया, वण्ण-पज्जवेहिं ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ (પદ્મવરવેદિકા) गंध-पज्जवेहिं रस-पज्जवेहिं फास-पज्जवेहिं શાશ્વત છે. વર્ણ-પર્યાયોએ, ગંધ-પર્યાયોએ, મતાસિયા | રસ પર્યાયોએ અને સ્પર્શપર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. से तेण?णं गोयमा! एवं वुच्चइ - 'सिय सासया, ગૌતમ ! આ કારણે (પદ્મવરવેદિકા) કેટલેક સિય અસાસTI" અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે. એમ કહેવામાં આવે છે. प. पउमवरवेइया णं भंते! कालओ केवच्चिरं होइ? ભગવન્! પવરવેદિકા કાલની અપેક્ષાએ કેટલા સમય સુધી રહેવાની છે ? गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण ગૌતમ! પદ્મવરવેદિકા કદી ન હતી- એમ નથી कयावि न भविस्सइ। કદી નથી એમ નથી અને કદી નહીં રહે એમ પણ નથી. भुविं च, भवति य, भविस्सति य, धुवा नियया પરંતુ તે પવરવેદિકા સદા હતી, છે અને રહેશે सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, पउमवरवेइया । અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. - નવા. ૫. ૩, ૩.૨, સે. ૨૬ वणसंडपमाणं વનખંડનું પ્રમાણ : ૨૮. તરસે જે નાત gિ afહંમવેરચU - Uત્ય ૨૮૧. આ જગતીની ઉપર અને પદ્મવરવેદિકાના બાહ્ય एगे महं वणसंडे पण्णत्ते । देसूणाई दो जोयणाई પ્રદેશમાં એક વિશાલ વનખંડ (આવેલો) છે. એનો चक्कवालविक्खंभेणं जगतीसमए परिक्खेवेणं ।। ચક્રવાલ વિખંભ બે યોજનથી કંઈક ઓછો છે. અને એની પરિધિ જગતી સમાન છે. - નવા. ૫. ૨, ૩. ૨, સુ. ૬ ૨૬ ૨. નં. 4, ૨, . ૬ નાં અંતમાં “વાસંડવUST ળથળો" સંક્ષિપ્ત વાચનાની અહિંયા સુચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy