SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ લોક-પ્રાપ્તિ લોક સૂત્ર ૩૧-૩૨ संचायंति बहिया लोगंतागमणयाए-- एवं पेगा જવાને શક્તિમાન હોતા નથી – આને પણ એક ત્નો gિuU/TI -ટાઈ. સ. ૨૦, સુ. ૭૦૪ પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. लोगविसये जमालिस्स भगवंत-कय-समाहाणं લોક અંગે ભગવાન મહાવીરે કરેલ જમાલિનું સમાધાન : રૂ. 1. સાસજી સ્ત્રીનમસ્ત્રી? અસાસણ ત્રો નમા?. ૩૧. પ્ર. જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત છે? -- મ. સ. ૧, ૩. રૂ ૩, સુ. ૧૨ ૩. सासए लोए जमाली ! जंणं कयावि णासि, ण ઉ. જમાલિ!લોક શાશ્વત છે, કારણકે લોકકદાપિન હતો, कयावि ण भवइ, ण कयाविण भविस्सइ, भुविं નથી રહેતો અથવા નહિ રહેશે - આ પ્રમાણે નથી. ૨, મવડુ ય, ભવિસ્ય ય, ધુવે, નિતિ, સાસણ, પરંતુ લોક હતો, છે અને રહેશે, લોક ધ્રુવ, નિયત, अक्खए, अव्वए,अवट्ठिए णिच्चे चेव । શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. असासए लोए जमाली ! जओ ओसप्पिणी જમાલિ ! લોક અશાશ્વત પણ છે – કેમકે અવસર્પિણી भवित्ता,उस्सप्पिणी भवइ, उस्सप्पिणी भवित्ता કાલ (સમાપ્ત) થયા પછી ઉત્સર્પિણી કાલ (શરૂ) થાય fપૂર મવડું... છે તથા ઉત્સર્પિણી કાલ(સમાપ્ત)થયા પછી અવસર્પિણી - મ. સ. ૧, ૩. રૂ ૩, સુ. ૨૦ ? કાલ (શરૂ) થાય છે. लोगविसये खंधग-संवादो લોકના વિષયમાં અંધક – સંવાદ : રૂ ૨. ‘jયT !' fસ સમજે એવું મહાતર ઉંચું ૩૨. સ્કંધક !' આ પ્રકારે સંબોધિત કરીને શ્રમણ ભગવાન कच्चायणसगोत्तं एवं वयासी-से नूणं तुमं खंदया ! મહાવીરે કાત્યાયન-ગોત્રીય અંધકને આ પ્રમાણે सावत्थीए नयरीए पिंगलएणं णियंठेणं वेसालियसावएणं કહ્યું-'શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવકપિંગલનિગ્રંથે, इणमक्खेवं पुच्छिए : અંધક ! તેને આક્ષેપ (અવજ્ઞા)પૂર્વક આમ પુછ્યુંमागहा! किंसते लोए, अणंते लोए? एवं तं चेव जाव માગધ ! શું આ લોક સાન્ત છે કે અનન્ત છે ? યાવત जेणेव ममं अंतिए तेणेव हव्वमागए। પહેલાની જેમ(સૂત્ર ૧૩થી ૨૦)તે પ્રશ્નોના ઉત્તર જાણવા માટે) તત્કાલ જલદીથી ચાલીને મારી પાસે આવ્યો છે? प. से नूणं खंदया ! अयमढे सर પ્ર, હે અંધક ! શું મારું આ કથન યથાર્થ છે ? ૩. તા, અત્યિ | ઉ. હા, યથાર્થ છે. जे वि य ते खंदया ! अयमेयारूवे अज्झथिए चिंतिए અંધક! જે તેને આ આત્મિક ચિંતિત - પ્રાર્થિત-મનોગત पत्थिए मणोगए संकप्पे समुपज्जित्था-- સંકલ્પ ઉત્પન્ન થયો છે. 1. હિં સવંત છા, સાંતે તોu ? પ્ર. શું આ લોક શાન્ત (અંતવાળો) છે કે અનન્ત (અંત વિનાનો) છે ? उ. तस्स वि य णं अयमट्ठ- एवं खलु मए खंदया ! ઉ. એનું સમાધાન (એનો ઉકેલ) આ પ્રમાણે છેરવિદ ત્રીu guyત્ત, તં ન€-- (૧) મા, અંધક ! મેં લોક ચાર પ્રકારના કહ્યા છે, જેમકે(૨) ઉત્તમો, (૩) 7િ, (૪) માવ (૧)દ્રવ્યથી (૨) ક્ષેત્રથી(૩) કાલથી(૪)ભાવથી. (૧) વ f ત્રણ સબંત, (૧) દ્રવ્યથી-આલોક એક છે અને સાંત(અંતવાળો છે. (२) खेत्तओ णं लोए असंखेज्जाओ, जोयणकोडाकोडीओ, (૨) ક્ષેત્રથી – આ લોક અસંખ્ય કોટાકોટિયોજન લાંબો - आयाम-विक्खंभेणं, असंखेज्जाओजोयण कोडाकोडीओ પહોળો છે અને અસંખ્ય કોટાકોટિયોજન એની પરિધિ परिक्खेवेणं पण्णत्ते, अत्थि पुण सेअंते । કહેવામાં આવી છે અને સાંત (અંતવાળો) છે. ૧. આ મૂલપાઠનો પૂર્વાપર અંશ માટે ધર્મકથાનુયોગમાં જલિ પ્રકરણ જુઓ. ભગ.સ.૧૧, ઉ.૧૦, સુ.૨ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy