________________
૨૨૬ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યકુ લોક : ભરત ક્ષેત્ર
સૂત્ર ૩૮-૩૮૭
पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिन्ने, उत्तरओ
આ વર્ષ ક્ષેત્ર-પૂર્વ- પશ્ચિમમાં લાંબો, ઉત્તરपलिअंकसंठाणसंडिए, दाहिणओ धणुपिट्ठसंठिए
દક્ષિણમાં પહોળો, ઉત્તરમાં પર્યકના આકારનો, तिधा लवणसमुदं पुढे, गंगासिंधूहिं महाणईहिं
દક્ષિણમાં ધનુષની પીઠના આકારનો અને ત્રણ वेयड्ढेणं य पव्वएणं छब्भागपविभत्ते।
તરફ લવણ સમુદ્રથી સ્પર્શાયેલો છે. ગંગા અને સિંધુ નામની બે મહાનદીઓ તથા વૈતાઢ઼ય
નામના પર્વતથી છ ભાગમાં વિભક્ત છે. जंबुद्दीवदीवणउयसयभागे पंचछब्बीसे जोयणसए
જંબુદ્વીપ નામના દ્વીપના એક સો નÒ ભાગ छच्च एगूणवीससइभागे जोयणस्स विक्खंभेणं ।
કરવાથી પાંચસો છવ્વીસ યોજન અને ઓગણીસ
ભાગોમાંથી છ ભાગ (પ૨૬- ૬૧૯) યોજન - નવું. . ૨, મુ. ૨૦
જેટલો (ભરતક્ષેત્રનો) વિઝંભ છે. जंबुद्दीवस्स भरहे वासे दस रायहाणीओ -
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ : રૂ૮૬, નૈવુ સી મટે વાસે રસ રાયદાળા guત્તા, ૩૮૬. જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ તંગદી- આદિ
કહેવામાં આવી છે. જેમકે- ગાથાર્થ- (૧) ચંપા, चंपा, महुरा, वाराणसी य, सावत्थि तह य साएयं ।
(૩) મથુરા, (૩)વાણારસી, (૪) શ્રાવસ્તી, (૫) સાકેત हत्थिणंउर कंपिल्लं, मिहिला कोसंबि रायगिहं ।।
(અયોધ્યા) (૬) હસ્તિનાપુર (૭) કાંપિલ્યપુર,
- ટાઇi ?, સુ. ૭૨૮ (૮) મિથિલા, (૯) કોશામ્બી અને (૧૦) રાજગૃહ. भरहवासस्स णामहेउ
ભરતવર્ષ નામનું કારણ : રૂ૮૭. p. જે ગદ્દે i મંતે ! પૂર્વ - મ વાસે મર ૩૮૭. પ્ર. ભગવન્! ભરતવર્ષને ભરતવર્ષ કેમ કહેવામાં વા ?
આવે છે? गोयमा ! भरहे णं वासे वेअड्ढस्स पव्वयस्स
ગૌતમ! ભારતવર્ષમાં વૈતાદ્ય પર્વતથી દક્ષિણમાં दाहिणेणं, चोद्दसुत्तरं जोअणसयं एगस्स य
વ્યવધાનરહિત એકસો ચૌદયોજન અને ઓગણીશ एगूणवीसइभाए जोयणस्स अबाहाए, लवणसमुदस्स
ભાગોમાંથી એક ભાગ (૧૧૪-૧૧૯) જેટલા उत्तरेणं चोद्दसुत्तरं जोअणसयं एक्कारस य
અંતર પર લવણસમુદ્રથી ઉત્તરમાં વ્યવધાનરહિત एगूणवीसइभाए जोअणस्स अबाहाए, गंगाए
એકસો ચૌદ યોજન અને ઓગણીશ ભાગોમાંથી महाणईए पच्चत्थिमेणं, सिंधुए - महाणईए
અગીયાર ભાગ (૧૧૪-૧૧૧૯) જેટલા
અંતરે ગંગા મહાનદીની પશ્ચિમમાં, સિંધુ पुरत्थिमेणं, दाहिणड्ढभरहमज्झिल्लतिभागस्स
મહાનદીથી પૂર્વમાં, દક્ષિણા ભરતના મધ્યાતિबहुमज्झदेसभाए, एत्थ णं विणीआ णामं रायहाणी
મધ્યવિભાગમાં બરોબર વચ્ચોવચ વિનીતા
નામની રાજધાની કહેવામાં આવી છે. पाईण-पडीणायामा, उदीण-दाहिणवित्थिन्ना,
તે પૂર્વ પશ્ચિમમાં લાંબી, ઉત્તર-દક્ષિણમાં ચૌડી, दुवालसजोयणायामा, णवजोयण वित्थिन्ना
બાર યોજન લાંબી, નવ યોજન પહોળી છે. धणवइमइणिम्माया चामीयरपायारा णाणामणि
તે કુબેરની બુદ્ધિથી નિર્મિત, સ્વર્ણમય पंचवण्णकविसीसगपरिमंडिआभिरामा अलका
પ્રાકારવાળી, વિવિધ મણિઓના પંચરંગી
કાંગરોથી મંડિત હોવાથી રમણીય, અલકાપુરીની पुरीसंकासापमुइयपक्किलिआपच्चक्खं देवलोगभूआ
જેવી પ્રમુદિત તેમજ પ્રક્રીડિત પ્રત્યક્ષ દેવલોક रिद्धिस्थिमि असमिद्धा पमुइअजणजाणवया
જેવી ઋદ્ધિ, ભવન અને જનસમૂહથી સમૃદ્ધ, - નવ-પરિવા
નગર નિવાસીજનો તેમજ આવનારજનોને પ્રમોદ
આનંદ પમાડનારી છે- યાવત- પ્રતિરૂપ છે. तत्थ णं विणींआए रायहाणीए भरहे णामं राया
આ વિનીતા રાજધાનીમાં ચારે દિશાઓ પર चाउरंत-चक्कवट्टी समुप्पज्जित्था ।
વિજય પ્રાપ્ત કરનારા ભરત નામના ચક્રવર્તી - સંવું. વ . ૨, મુ. ૧૨-૬૨
રાજા જમ્યા હતા. ૧. એના આગે સુત્ર ૭૦ પર્યત ચક્રવર્તી વર્ણન ધર્મકથાનુયોગના પહેલા સ્કંધમાં છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International