________________
સૂત્ર ૧૨૨-૧૨૩
णवरं जं जस्स बाहल्लं ।
पुढवीणं पुरथिमिल्लाइ चरिमंता
૨૨૨. .
૩.
(?) ધોવધિવત,
(૨) ધવાયવજી,
(૨) તળુવાયવલ |
(?) થળોધિવહા,
(૨) ઘવાયવર,
(૨) તળુવાયવતા |
एवं जाव उत्तरिल्ले ।
♥૩.૫.
૫. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए दाहिणिल्ले चरिमंते कइविहे पण्णत्ते ?
૩. ગોયમા ! તિવિષે વાત્તે, તં નહીં
૩.
· નીવા. દ. રૂ, ૩. ?, મુ. ૭૬
૬.
एवं सव्वासिं जाव अहेसत्तमाए उत्तरिल्ले ।
નીવા. ડિ. ૨, ૩. ?, મુ. ૭૬ पुढवी चरिमंताणं घणोदहिआईणं चरिमंताण य अंतरं-
૩.
૬.
અધોલોક
-
રૂમીને ાં ભંતે ! રયળખમાણ પુનર્વાણ પુરચિમિત્તે ૧૨૨. પ્ર. चरिमंते कइविहे पण्णत्ते ?
ગોયમા ! તિવિષે વાત્ત, તં નહીં
ફનીસે ગં અંતે ! ચાપમાણ પુવી રિત્ઝાયો चरिमंताओ घणोदहिस्स उवरिल्ले चरिमंतेएसणं केवइए अवाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! असिउत्तरजोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते ।
Jain Education International
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणोदहिस्स हेट्ठिल्ले चरिमंते- एसणं hasए अबाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! दोजोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते ।
इसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओं घणवातस्स उवरिल्ले चरिमंतेएसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ?
ગણિતાનુયોગ ૫૭
વિશેષમાં-જે (પૃથ્વીના તનુવાતવલય)નું જેટલું કદ છે (એટલું-એટલું કહેવું જોઈએ. )
For Private
પૃથ્વીઓના પૂર્વાદિ ચરમાંત :
ઉ.
પ્ર.
ઉ.
હે ગૌતમ ! ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે -
(૧) ઘનોદધિવલય,
(૨) ધનવાતવલય,
(૩) તનુવાતવલય.
આ પ્રમાણે યાવત્ ઉત્તરી ચરમાંતનાં પ્રકાર કહેવા જોઈએ. આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચરમાંતના પ્રકાર જાણવા જોઈએ.
ઉ.
પૃથ્વીઓના ચરમાંતો અને ઘનોદધિ આદિના ચરમાંત વચ્ચેનું અંતર : ૧૨૩. પ્ર.
પ્ર.
3.
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વના ચરમાંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
પ્ર.
હે ગૌતમ ! ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે -
(૧) ઘનોદધિવલય,
(૨) ઘનવાતવલય,
(૩) તનુવાતવલય.
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણના ચરમાંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
Personal Use Only
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ એંસી હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના નીચેના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાતના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ?
www.jainelibrary.org