SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૨૨-૧૨૩ णवरं जं जस्स बाहल्लं । पुढवीणं पुरथिमिल्लाइ चरिमंता ૨૨૨. . ૩. (?) ધોવધિવત, (૨) ધવાયવજી, (૨) તળુવાયવલ | (?) થળોધિવહા, (૨) ઘવાયવર, (૨) તળુવાયવતા | एवं जाव उत्तरिल्ले । ♥૩.૫. ૫. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए दाहिणिल्ले चरिमंते कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! તિવિષે વાત્તે, તં નહીં ૩. · નીવા. દ. રૂ, ૩. ?, મુ. ૭૬ ૬. एवं सव्वासिं जाव अहेसत्तमाए उत्तरिल्ले । નીવા. ડિ. ૨, ૩. ?, મુ. ૭૬ पुढवी चरिमंताणं घणोदहिआईणं चरिमंताण य अंतरं- ૩. ૬. અધોલોક - રૂમીને ાં ભંતે ! રયળખમાણ પુનર્વાણ પુરચિમિત્તે ૧૨૨. પ્ર. चरिमंते कइविहे पण्णत्ते ? ગોયમા ! તિવિષે વાત્ત, તં નહીં ફનીસે ગં અંતે ! ચાપમાણ પુવી રિત્ઝાયો चरिमंताओ घणोदहिस्स उवरिल्ले चरिमंतेएसणं केवइए अवाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! असिउत्तरजोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते । Jain Education International इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणोदहिस्स हेट्ठिल्ले चरिमंते- एसणं hasए अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! दोजोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । इसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओं घणवातस्स उवरिल्ले चरिमंतेएसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? ગણિતાનુયોગ ૫૭ વિશેષમાં-જે (પૃથ્વીના તનુવાતવલય)નું જેટલું કદ છે (એટલું-એટલું કહેવું જોઈએ. ) For Private પૃથ્વીઓના પૂર્વાદિ ચરમાંત : ઉ. પ્ર. ઉ. હે ગૌતમ ! ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - (૧) ઘનોદધિવલય, (૨) ધનવાતવલય, (૩) તનુવાતવલય. આ પ્રમાણે યાવત્ ઉત્તરી ચરમાંતનાં પ્રકાર કહેવા જોઈએ. આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચરમાંતના પ્રકાર જાણવા જોઈએ. ઉ. પૃથ્વીઓના ચરમાંતો અને ઘનોદધિ આદિના ચરમાંત વચ્ચેનું અંતર : ૧૨૩. પ્ર. પ્ર. 3. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વના ચરમાંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? પ્ર. હે ગૌતમ ! ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - (૧) ઘનોદધિવલય, (૨) ઘનવાતવલય, (૩) તનુવાતવલય. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણના ચરમાંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? Personal Use Only હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ એંસી હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના નીચેના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાતના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy