SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૫૯૮ તિર્યફ લોક : ગુફા વર્ણન ગણિતાનુયોગ ૩૩૩ (૧-૬) ગુહા - વOT (૧-૬) ગુફા વર્ણન दीहवेयड्ढ गुहाणं गुहाहिवदेवाणं च संखा દીર્ધતાયની ગુફાઓ અને ગુફાધિપતિ દેવોની સંખ્યા : , ૧૮, 1 નં વાવ અંતે ! સૈવે વથાના પ૯૮. પ્ર. ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં તિમિસ્ત્ર तिमिसगुहाओ पण्णत्ताओ ? ગુફાઓ કેટલી કહેવામાં આવી છે? केवइयाओ खंडप्पवायगृहाओ पण्णत्ताओ? ખંડપ્રપાત ગુફાઓ કેટલી કહેવામાં આવી છે? केवइया कयमालया देवा पण्णत्ता ? કૃતમાલક દેવ કેટલા કહેવામાં આવ્યા છે ? केवइया णट्टमालया देवा. पण्णत्ता ? નૃત્યમાલક દેવ કેટલા કહેવામાં આવ્યા છે ? ૩. ગયા ! નંવ વ વત્તા તિમિHITI ગૌતમ ! જેબુદ્વીપ નામના દ્વીપમાં ચોત્રીસ તિમિસ્ત્ર ગુફાઓ છે. चोत्तीसं खंडप्पवायगुहाओ । ચોત્રીસ ખંડપ્રપાત ગુફાઓ છે. चात्तीसं कयमालया देवा। ચોત્રીસ કૃતમાલક દેવ છે. चात्तीसं णमालया देवा ।। ચોત્રીસ નૃત્યમાલક દેવ છે. - નંg. 4 , દ, મુ. 9૮ (.. ક્રમશ:) મહાવિદેહ ક્ષેત્રમાં (ક) પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં (ખ) પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં૧; સોળ દીર્ધ વંતાય પર્વતો પર શાશ્વત કૂટ ૧૪૪ ૧૬ સોળ દીર્ધ વૈતાઢ્ય પર્વતો પર શાશ્વત કૂટ ૧૪૪ (પ્રત્યેક પર્વત પર નવ-નવ ફૂટ) (પ્રત્યેક પર્વત પર નવ-નવ ફૂટ). ૮. આઠ વક્ષસ્કાર પર્વતો પર શાશ્વત ફૂટ ૩૨ ૮. આઠ વક્ષસ્કાર પર્વતો પર શાશ્વત ફૂટ ૩૨ (પ્રત્યેક પર્વત પર ચાર-ચાર ફૂટ) (પ્રત્યેક પર્વત પર ચાર-ચાર ફૂટ). (ગ) દક્ષિણ મહાવિદેહ ક્ષેત્રમાં (૧) ઉત્તર મહાવિદેહ ક્ષેત્રમાં ૨. બે ગદત્ત પર્વતો પર શાશ્વત કૂટ ૧; ૨. બે ગજદન્ત પર્વતો પર શાશ્વત કૂટ (સોમનસ પર્વત પર સાત ફૂટ) (ગંધમાધન પર્વત પર સાત ફૂટ) (વિદ્યુતપ્રભ પર્વત પર નવ ફૂટ) (માલ્યવન્ત પર્વત પર નવ ફૂટ) (3) જંબુદ્વીપની મધ્યમાં - ૧. મેરુ પર્વત પર શાશ્વતકૂટ ૬૧ પર્વતગણના : ફૂટ ગણના : ભરતક્ષેત્રમાં પર્વત ભરતક્ષેત્રમાં શાશ્વત કૂટ ૩૭ ઐરાવત ક્ષેત્રમાં પર્વત ૪ એરવત ક્ષેત્રમાં શાશ્વત કૂટ ૩૭ મહાવિદેહ ક્ષેત્રમાં પર્વત પર મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત કૂટ ૩૯૩ ૬૧ પર્વત ૪૬૭ ઘાતકી ખેડદ્વીપમાં એકસો બાવીશ (૧૨૨) પર્વતો પર નવસો ચોત્રીસ (૯૩૪), પુષ્કરાધીપમાં એક સો બાવીસ (૧૨૨) પર્વતો પર નવસો ચોત્રીસ (૯૩૪) શાશ્વત કૂટ - ૪૬૭ + ૯૩૪ + ૯૩૪ = ૨૩૩૫ કુલ શાવત કૂટ. 1, જંબુ, વક્ષ. ૬, સુ. ૧૨૫માં ચોત્રીસ દીર્ઘતાય પર્વત, એ પર્વતોની ગુફાઓ અને એ ગુફાઓમાં નિવાસ કરનાર દેવોની સંખ્યા પણ ચોત્રીસ કહેવામાં આવી છે. આ બધાની ગણનાક્રમ આ પ્રમાણે છે :મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજયોમાં બત્રીસ દીર્ઘવતાય પર્વત છે. ભરતક્ષેત્રમાં અને ઐરવતક્ષેત્રમાં એક-એક દીર્યવંતાય પર્વત છે. આ પ્રમાણે ૩૪ વૈતાય પર્વત છે, પ્રત્યેક પર્વતમાં બે ગુફાઓ છે અને પ્રત્યેક ગુફામાં નિવાસ કરનારા એક-એક દેવ છે. આ પ્રમાણે દીર્ઘવતા પર્વત ૩૪, ગુફાઓ ૬૮ અને બમાં નિવાસ કરનારા દેવ પણ ૬૮ છે. આ સુત્રમાં જેબુદ્વીપમાં વિદ્યમાન ૨૬૯ શાશ્વત પર્વતોની ગણના દેવામાં આવી છે, એમાંથી ફક્ત ચોત્રીસ દીર્ઘવતાય પર્વતોની ગુફાઓનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. અને અન્ય કોઈપણ ગુફાનું વર્ણન ઉપલબ્ધ નથી એ એક વિચારણીય પ્રશ્ન છે. અન્ય અનેક પર્વતોમાંથી કેટલાક પર્વતાની ગુફાઓ આ ગુફાઓથી વિશાલ તો હશે જ એટલે એનું વર્ણન પણ ઉપલબ્ધ થવા જોઈએ, કેમકે પર્વતોની વિશાળતાની અનુ૫ ગુફાઓની વિશાલના પણ સંભવિત છે, ફકત દીર્ધતાય પર્વતોની જ ગફા છે. અન્ય પર્વતાની ગુફાઓ છે જ નહીં- એવો નિષેધ આગમમાં કયાંય પણ નથી. Jain Education literational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy