SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૮૭-૧૯૦ ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा जाव पडिरूवा. એ ભવન બહારથી ગોલ છે, અંદરથી ચતુષ્કોણ છે एत्थ णं उत्तरिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्ताऽपज्जत्ताणं યાવતુ પ્રતિરૂપ છે. અહીં ઉત્તર દિશાના પર્યાપ્ત અને ठाणा पण्णत्ता। અપર્યાપ્ત સુપર્ણકુમારના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (૨) તે સ્થાન ત્રણે (ઉપપાત, સમુદ્યાત અને (२) तिसु वि लोगस्स असंखेज्जइभागे- एत्थ णं बहवे સ્વસ્થાનની) અપેક્ષાએ લોકના અસંખ્યાતમા उत्तरिल्ला सुवण्णकुमारा देवा परिवसंति । ભાગમાં છે. અહીં ઉત્તર દિશાવાસી સુપર્ણકુમાર महिड्ढीया जाव विहरंति । દેવ રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા છે યાવતુ -gUOT.૬.૨, મુ. ૨૮૬ (૬) (ક્રીડારતી રહે છે. उत्तरिल्ल सुवण्णकुमारिंदो वेणुदाली - ઉત્તર દિશાના સુપર્ણકુમારે વેણુદાલી : ૮૭. વેણુકા ચડત્ય સુવા મારું સુવઇ કુમાર રાય ૧૮૭. સુપર્ણકુમારે×સુપર્ણકુમાર રાજા વેણુદાલી અહીં નિવાસ परिवसइ । महिड्ढीए सेसं जहा णागकुमाराणं । કરે છે. તેઓ મહાઋદ્ધિવાળા છે. શેષ (સંપૂર્ણ વર્ણન) - TUT. . ૨, મુ. ૨૮૬ (૨) નાગકુમારો જેવું સમજવું જોઈએ. વિષ્ણુનારા સત્ત ટાળમાજે નિર્વ - વિદ્યુકુમારાદિ સાતેયના સ્થાનાદિનું નિરૂપણ : ૨૮૮, પુર્વે મહા સુવઇ કુમારને વત્તવયા મળિયા તા ૧૮૮. જે પ્રમાણે સુપર્ણકુમારોની વક્તવ્યતા કહેવામાં सेसाण वि चोइसण्हं इंदाणं भाणियव्वा આવી છે તે પ્રમાણે બાકીના ચૌદ ઈન્દ્રોની પણ કહેવી જોઈએ. નવ-નવUT-TTUત્ત, વિશેષ - ભવનોની સંખ્યા ભિન્ન-ભિન્ન છે. ડુંદ્ર-TTUત્ત, ઈન્દ્રોના નામ ભિન્ન-ભિન્ન છે. avuT-TTUત્ત, (ભવનવાસી દેવોના) વર્ણ ભિન્ન-ભિન્ન છે. પરિ€T-TTળજું જ ? (ભવનવાસી દેવોના) પરિધાનોના વર્ણ ભિન્ન- TUT. પ૬, ૨, મુ. ૨૮૭ ભિન્ન છે. भवणवासिदेवाणं भवणसंखा पमाण य ભવનવાસી દેવોના ભવનોની સંખ્યા અને તેમનું પ્રમાણ : ૨૮૧. 1. વતિય અને અંતે ! બકુરકુમારાવાસસયસદ ૧૮૯. પ્ર. હે ભગવન્! અસુરકુમારોના કેટલા લાખ पण्णत्ता? આવાસ કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! चोसटुिं असुरकुमारावाससयसहस्सा હે ગૌતમ ! અસુરકુમારોના ચોસઠ લાખ આવાસ પUUત્તા કહેવામાં આવ્યા છે ? प. तेणं भंते! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा ? હે ભગવન્! શું તેઓ સંખ્યય વિસ્તારવાળા છે કે અસંખ્યય વિસ્તારવાળા છે ? उ. गोयमा ! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि। હે ગૌતમ ! સંખ્યય વિસ્તારવાળા પણ છે અને - મગ, સ, ૨૩, ૩. ૨, મુ. ૩-૪ અસંખ્યય વિસ્તારવાળા પણ છે. ૨૧૦. . વતિયા જ મંતે ! નાથુમરાવાસસચદમ્ય ૧૯૦. પ્ર. હે ભગવન્! નાગકુમારોના કેટલા લાખ આવાસ પUતા ? કહેવામાં આવ્યા છે ? ૧. અહીં રૂમifણું હાર્દિ મજુરતવું' એવો સુચના પાઠ છે. અને નીચે સાત ગાથાઓ છે- એમાંથીભવન સંખ્યા સૂચક પ્રારંભની ચાર ગાથાઓ “મવMવાસિવાdf ભવનસંવા ઉમા ઇ’ આ શીર્ષક નીચે આપવામાં આવેલ મૂળપાઠની પાછળ આપવામાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy