________________
૩૦૨ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્ય લોક : વક્ષસ્કાર પર્વત
સૂત્ર ૫૩-૫૩૯
वण्णओ दुण्ह वि।
આ બન્નેનું અહીં વર્ણન સમજી લેવું જોઈએ. चित्तकूडस्स णं वक्खारपव्वयस्स उप्पि
ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર અતિ સમ તેમજ बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव
રમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે- વાવभुंजमाणा विहरंति।
ત્યાં (દેવ-દેવીઓ) ભોગ ભોગવતા રહે છે. - નંવું. વ . ૪, મુ. ??? चित्तकूडवक्खारपब्वयस्स णामहेउ--
ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : ૬૩ ૬. પૂ. સેવા મંત!વંતૃ-ચિત્તડવFરપ પ૩૬. પ્ર. ભગવનું ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત, ચિત્રકૂટ चित्तकूडवक्खारपब्वए?
વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! चित्तकूडे य इत्थ देवे महिड्ढीए
ગૌતમ ! ત્યાં ચિત્રકૂટ નામક મહર્થિક-યાવતુजाव-पलिओवमट्ठिईए परिवसइ । से तेण? णं
પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે गोयमा ! एवं वुच्चइ- चित्तकूडवक्खारपव्वए
ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત, ચિત્રકૂટ चित्तकूडवक्खारपब्वए । रायहाणी उत्तरेणं ।
વક્ષસ્કાર પર્વત કહેવાય છે. એની રાજધાની
ઉત્તરમાં છે. - Mવું. વF. ૪, સુ. ??? (૩) પક્કડવારપત્રચક્સ ટાઇMમvi--
(૩) પદ્મફૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : - રૂ ૭. p. દિ નું મંત! કદાવિક વાસે પ૩૭. પ્ર. ભગવનું ! મહાવિદેહ વર્ષમાં પદ્મકૂટ નામનો वक्खार पव्वए पण्णत्ते?
વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે ? गोयमा ! णीलवंतस्स दक्खिणणं, सीआए
ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત)ની દક્ષિણમાં, महाणईए उत्तरेणं, महाकच्छस्स पुरथिमेणं,
સીતા મહાનદીની ઉત્તરમાં , મહાકચ્છ कच्छावईए पच्चत्थिमेणं, एत्थ णं महाविदहे
(વિજય)ની પૂર્વમાં તેમજ કચ્છાવતી (વિજય) वासे पम्हकूडे णामं वक्खारपब्वए पण्णत्ते ।
ની પશ્ચિમમાં મહાવિદેહ વર્ષમાં પદ્મ (બ્રહ્મ) કૂટ
નામનો વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणविच्छिण्णे, सेसं
આ (પર્વત) ઉત્તર-દક્ષિણમાં લાંબો અને जहा चित्तकूडस्स-जाव-भोगभोगाई भुंजमाणा
પૂર્વ-પશ્ચિમમાં પહોળો છે. બાકીનું વર્ણન ચિત્રકૂટ विहरंति ।
(વક્ષસ્કાર પર્વત) ના જેવું છે- યાવત- ત્યાં - નૈવું.વ.૪, સુ. ?? 4
(દેવાદિ) ભોગભોગવતા રહે છે. पम्हकूडवक्खारपब्वयस्स णामहेउ--
પટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૩૮, . પદ્દે મંતે ! પુર્વ વુન્ન-વવાર- ૫૩૮. પ્ર. ભગવદ્ ! પદ્મફૂટ વક્ષસ્કાર પર્વત, પદ્મફૂટ पव्वए, पम्हकूडे वक्खारपव्वए ?
વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! पम्हाडे य इत्थ देवे महिढीए
ગૌતમ ! ત્યાં પકૂટ નામનો મહર્ધિક- યાવતુ जाव-पलिओवमट्ठिईए परिवसइ । से तेण?णं
પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે गोयमा ! एवं वुच्चइ- पम्हकूडे वक्खारपव्वए
ગૌતમ ! પકૂટ વક્ષસ્કાર પર્વત પદ્મટ पम्हकूडे वक्खारपव्वए।
વક્ષસ્કાર પર્વત કહેવામાં આવે છે. -નંવું. વૈવવુ.૪, મુ. ??૪ (४) णलिणकूडवक्खारपव्वयस्स ठाणप्पमाणं--
(૪) નલિનકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : ર૦. p. દિ અને અંત ! મદાવિદ વાસ [ ૫૩૯. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં નલિનકૂટ નામનો णामं वक्रवारपव्वए पण्णते ?
વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org