SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્ય લોક : વક્ષસ્કાર પર્વત સૂત્ર ૫૩-૫૩૯ वण्णओ दुण्ह वि। આ બન્નેનું અહીં વર્ણન સમજી લેવું જોઈએ. चित्तकूडस्स णं वक्खारपव्वयस्स उप्पि ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર અતિ સમ તેમજ बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव રમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે- વાવभुंजमाणा विहरंति। ત્યાં (દેવ-દેવીઓ) ભોગ ભોગવતા રહે છે. - નંવું. વ . ૪, મુ. ??? चित्तकूडवक्खारपब्वयस्स णामहेउ-- ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : ૬૩ ૬. પૂ. સેવા મંત!વંતૃ-ચિત્તડવFરપ પ૩૬. પ્ર. ભગવનું ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત, ચિત્રકૂટ चित्तकूडवक्खारपब्वए? વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! चित्तकूडे य इत्थ देवे महिड्ढीए ગૌતમ ! ત્યાં ચિત્રકૂટ નામક મહર્થિક-યાવતુजाव-पलिओवमट्ठिईए परिवसइ । से तेण? णं પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે गोयमा ! एवं वुच्चइ- चित्तकूडवक्खारपव्वए ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત, ચિત્રકૂટ चित्तकूडवक्खारपब्वए । रायहाणी उत्तरेणं । વક્ષસ્કાર પર્વત કહેવાય છે. એની રાજધાની ઉત્તરમાં છે. - Mવું. વF. ૪, સુ. ??? (૩) પક્કડવારપત્રચક્સ ટાઇMમvi-- (૩) પદ્મફૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : - રૂ ૭. p. દિ નું મંત! કદાવિક વાસે પ૩૭. પ્ર. ભગવનું ! મહાવિદેહ વર્ષમાં પદ્મકૂટ નામનો वक्खार पव्वए पण्णत्ते? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે ? गोयमा ! णीलवंतस्स दक्खिणणं, सीआए ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત)ની દક્ષિણમાં, महाणईए उत्तरेणं, महाकच्छस्स पुरथिमेणं, સીતા મહાનદીની ઉત્તરમાં , મહાકચ્છ कच्छावईए पच्चत्थिमेणं, एत्थ णं महाविदहे (વિજય)ની પૂર્વમાં તેમજ કચ્છાવતી (વિજય) वासे पम्हकूडे णामं वक्खारपब्वए पण्णत्ते । ની પશ્ચિમમાં મહાવિદેહ વર્ષમાં પદ્મ (બ્રહ્મ) કૂટ નામનો વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणविच्छिण्णे, सेसं આ (પર્વત) ઉત્તર-દક્ષિણમાં લાંબો અને जहा चित्तकूडस्स-जाव-भोगभोगाई भुंजमाणा પૂર્વ-પશ્ચિમમાં પહોળો છે. બાકીનું વર્ણન ચિત્રકૂટ विहरंति । (વક્ષસ્કાર પર્વત) ના જેવું છે- યાવત- ત્યાં - નૈવું.વ.૪, સુ. ?? 4 (દેવાદિ) ભોગભોગવતા રહે છે. पम्हकूडवक्खारपब्वयस्स णामहेउ-- પટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૩૮, . પદ્દે મંતે ! પુર્વ વુન્ન-વવાર- ૫૩૮. પ્ર. ભગવદ્ ! પદ્મફૂટ વક્ષસ્કાર પર્વત, પદ્મફૂટ पव्वए, पम्हकूडे वक्खारपव्वए ? વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! पम्हाडे य इत्थ देवे महिढीए ગૌતમ ! ત્યાં પકૂટ નામનો મહર્ધિક- યાવતુ जाव-पलिओवमट्ठिईए परिवसइ । से तेण?णं પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે गोयमा ! एवं वुच्चइ- पम्हकूडे वक्खारपव्वए ગૌતમ ! પકૂટ વક્ષસ્કાર પર્વત પદ્મટ पम्हकूडे वक्खारपव्वए। વક્ષસ્કાર પર્વત કહેવામાં આવે છે. -નંવું. વૈવવુ.૪, મુ. ??૪ (४) णलिणकूडवक्खारपव्वयस्स ठाणप्पमाणं-- (૪) નલિનકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : ર૦. p. દિ અને અંત ! મદાવિદ વાસ [ ૫૩૯. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં નલિનકૂટ નામનો णामं वक्रवारपव्वए पण्णते ? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy