SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર ૫૪૦-૫૪૨ તિર્યકુ લોક : વક્ષસ્કાર પર્વત ગણિતાનુયોગ ૩૦૩ ૩. उ. गोयमा ! णीलवंतस्स दाहिणेणं, सीआए ઉ. ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત)થી દક્ષિણમાં, महाणईए उत्तरेणं, मंगलावइस्स विजयस्स સીતા મહાનદીની ઉત્તરમાં, મંગલાવતી पच्चत्थिमणं, आवत्तस्स विजयस्स पुरथिमेणं, વિજયની પશ્ચિમમાં તથા આવર્તવિજયની एत्थ णं महाविदेहे वासे णलिणकूडे णाम પૂર્વના મહાવિદેહ વર્ષમાં નલિનકૂટ નામનો वक्वारपब्वए पण्णत्ते, उत्तर-दाहिणायए વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. તે Tç- ÍળછિUUT I ઉત્તરમાં- દક્ષિણમાં લાંબો અને પૂર્વ-પશ્ચિમમાં પહોળો છે. सेसं जहा चित्तकूडस्स-जाव-आसयति । બાકીનું વર્ણન ચિત્રકૂટની જેવું જ છે- યાવતનંવું. વ. ૪, મુ. ૨૭ (અહીં દેવ-દેવીઓ) બેસે છે. नलिनकूडवक्खारपब्वयस्स णामहेउ-- નલિનકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૪૦. પૂ. સેવેદ્દેvi મંત!વં વૃક્વ૬-નવિવાર- ૫૪૦. પ્ર. હે ભગવન્! નલિનકૂટવક્ષસ્કાર પર્વત નલિનકૂટ पव्वए नलिनकूडे वक्खारपव्वए? વક્ષસ્કાર પર્વત કેમ કહેવાય છે? गोयमा ! नलिणकूडे य इत्थ देवे महिड्ढीए હે ગૌતમ ! અહીં નલિનકૂટ નામનો મહર્થિકजाव-पलिओवमट्टिईए परिवसइ । વાવ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. सेतेणद्वेणंगोयमा! एवं वुच्चइ-नलिणकूडे वक्खार એ કારણે ગૌતમ ! નલિનકૂટ વક્ષસ્કાર પર્વત पव्वए, नलिणकूडे वक्खारपब्वए। નલિનકૂટ વક્ષસ્કાર પર્વત કહેવાય છે. - ગંવું. વવ.૪,મુ. ૨૭ (५) एगसेलवक्खारपब्वयस्स ठाणप्पमाणं (૫) એકલ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : . ૮૭. p. કદિ જ અંત ! મહાવિલદે વસિ સિન્ડ્ર ૫૪૧. પ્ર. હે ભગવન ! મહાવિદેહ વર્ષમાં એકશૈલ નામનો वक्खारपव्वए पण्णत्ते ? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે? गोयमा ! पुक्खलावत्तचक्कवट्टिविजयस्स ગૌતમ ! પુષ્કલાવર્ત ચક્રવર્તી વિજયની पुरथिमेणं, पोक्खलावतीचक्कवट्टिविजयस्य પૂર્વમાં, પછકલાવતી ચક્રવર્તી વિજયથી पच्चत्थिमेणं, णीलवंतस्स दक्खिणेणं, सीआए પશ્ચિમમાં, નીલવંતથી દક્ષિણમાં તથા શીતા उत्तरेणं महाणईए एत्थ णं एगसेले णामं મહાનદીથી ઉત્તરમાં એકશૈલ નામનો વક્ષસ્કાર वक्वारपव्वए पण्णत्ते। પર્વત કહેવામાં આવ્યો છે. चित्तकूडगमेणं णेअब्बो-जाव-देवा आसयंति । ચિત્રકૂટની સમાન એનું વર્ણન જાણવું જોઈએ -નં.વ . ૪, રૂ. ૨ ૩ ભાવ- અહીં દેવ બેસે છે. एगसेलवक्खारपब्वयस्स णामहेउ એકલ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૮૨, . { #ળ મંતે ! પર્વ ૩ - અમે ૫૪૨. પ્ર. હે ભગવન્! એકશૈલ વક્ષસ્કાર પર્વત એકશૈલ वक्वारपब्बए, एगसेले वक्खारपब्वए? વિક્ષસ્કાર પર્વત કેમ કહેવાય છે? गोयमा ! एगसेले य इत्य देवे महिड्ढीए- 3. હે ગૌતમ ! અહીં એકશૈલ નામનો મહર્ધિક - जाव-पलिओवमट्टिईए परिवसइ । से तेण?णं યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. गोयमा ! एवं वुच्चइ-एगसेले वक्खारपचए, આ કારણે ગૌતમ ! એકશેલ વક્ષસ્કાર પર્વત एगसेले वक्खारपब्वए। એકશેલ- વક્ષસ્કાર પર્વત કહેવાય છે. -નૈવું. વ . ૮, યુ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy