________________
સૂત્ર પ૩૪-૫૩૫ તિર્યફ લોક : વક્ષસ્કાર પર્વત
ગણિતાનુયોગ ૩૦૧ मालवंतवक्खारपब्वयस्स णामहेऊ
માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - રૂ ૪, ૫. સે નાં અંતે ! પુર્વ ૩- માવંતે પ૩૪. પ્ર. ભગવન્! માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતને માલ્યવત્ત वक्खारपब्वए, मालवंते वक्खारपब्वए?
વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! मालवंते णं वक्खारपव्वए तत्थ
ઉ. ગૌતમ ! માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત પર સ્થાનેतत्थ देसे तहिं-तहिं बहवे सरिआगुम्मा,
સ્થાને અનેક સરિકામુલ્મ, નવમાલિકા ગુલ્મ, णोमालियागुम्मा- जाव-मगदन्तिआगुम्मा, तेणं
-વાવ- મગદન્તિકાગુલ્મ છે. તે ગુલ્મોમાં गुम्मा दसद्धवण्णं कुसुमं कुसुमेंति, जे णं तं
પંચરંગના પુષ્પો ખીલે છે અને વાયુના સંચારથી
અને શાખાનો આગલો ભાગ હલવાથી કુસુમ मालवन्तस्स वक्खारपव्वयस्स बहुसमरमणिज्जं
ખરે છે, એ કુસુમો દ્વારા તે ગુલ્મ માલ્યવંત भूमिभागं वायविधुअग्गसालामुक्कपुप्फपुं
વક્ષસ્કાર પર્વતના અત્યંત સમ તેમજ રમણીય जोवयारकलिअं करेंति । मालवन्ते अ इत्थ देवे
ભૂમિભાગને સુશોભિત કરે છે. (એ સિવાય) महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए परिवसइ ।
ત્યાં માલ્યવન્ત નામનો મહર્ધિક-યાવતુ
પલ્યોપમની સ્થિતિવાળો દેવ નિવાસ કરે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- मालवन्ते
આ કારણે ગૌતમ ! આ માલ્યવન્ત વક્ષસ્કાર वक्खारपव्वए, मालवन्ते वक्खारपब्बए। अदुत्तरं
પર્વત માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત કહેવાય છે. એ જ ગીચમાં! -ના-નિર્વા
સિવાય ગૌતમ ! (આ નામ)- યાવત- નિત્ય છે. - નંવું. વFg. ૪, સુ. ? ૦૧ (२) चित्तकूडवक्खारपब्वयस्स ठाणप्पमाण
(૨) ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : - રૂ. 1. દિ નું મંત નંદીવ ઢ મહાવિદ વાને પ૩૫. પ્ર. ભગવદ્ ! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહ चित्तकूडे णामं वक्खारपव्वए पण्णत्ते' ?
વર્ષમાં ચિત્રકૂટ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં
કહેવામાં આવ્યો છે? गोयमा! सीआए महाणईए उत्तरेणं,णीलवंतस्स ઉ. ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવંત वासहरपव्वयस्स दाहिणेणं, कच्छविजयस्स
વર્ષધર પર્વતની દક્ષિણમાં, કચ્છ વિજયની पुरथिमेणं, सुकच्छविजयस्म पच्चत्थिमेणं पत्थ
પૂર્વમાં તથા સુકચ્છ વિજયની પશ્ચિમમાં જંબૂદ્વીપ णं जंबुद्दीवे दीव महाविदेहे वासे चित्तकूडे णामं
નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ वक्वारपव्वए पण्णत्ते ।
નામનો વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणवित्थिपणे,
તે ઉત્તર-દક્ષિણમાં લાંબો, પૂર્વ-પશ્ચિમમાં પહોળો, सोलसजोअणसहस्साइंपंच य बाणउए जोअणसए
સોળ હજાર પાંચસો બાણ યોજન અને એક दुण्णि य एगूणवीसइभाए जोअणस्स आयामेणं,
યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ पंचजोअणसयाइविक्खंभणं,नीलवंतवासहरपव्वयं
(૧૬, ૫૯૨-૨૧૯) જેટલો લાંબો અને પાંચસો
યોજન પહોળો છે. નીલવંત વર્ષધર પર્વતની तेणं चत्तारिजोअणसयाई उड्ढं उच्चत्तेणं, चत्तारि
પાસે એની ઊંચાઈ ચારસો યોજન અને ઊંડાઈ गाउअसयाइंउवहेणं, तयणंतरंचणंमायाए-मायाए
ચારસો કોશની છે. તદત્તર અનુક્રમે ઊંચાઈ उस्सेहोब्वेहपरिवुड्ढीए परिवड्ढमाणे परिवड्ढ
અને ઊંડાઈ વધતી-વધતી સીતા મહાનદીની माणे सीआमहाणई अंतेणं पंचजोयणसयाई
પાસે પાંચસો યોજનની ઊંચાઈ અને પાંચસો उड्ढं उच्चत्तणं, पंचगाउअसयाई उब्बेहणं,
કોસની ઊંડાઈ થઈ જાય છે. એ (વક્ષસ્કાર
પર્વત) અશ્વસ્કંધના આકારવાળો સર્વાત્મના अस्सक्वंधसंठाणसंठिए, सब्बरयणामए, अच्छे
રત્નમય, સ્વચ્છ, ચિકણો- યાવતુ- પ્રતિરૂપ છે. सण्हे-जाव-पडिरूव,उभआपासिंदोहिंपउमववइ
તે બન્ને બાજુએથી બે પદ્મવરવેદિકાઓ અને બે याहिं दाहि अ वणसंडेहिं संपरिक्खित्ते।
વનુખ ડોથી ઘેરાયેલ છે. 9. DUT 4, ૩, ૨, . રૂ ૨ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International