SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૯૧-૯૧૭ તિય લોક : નંદીશ્વરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૬૧ ૨. ક્ષમા, ૨. સમાસા, રૂ. અશ્વિમી, ૪. મોરHTT (૧) સમણા, (૨) સોમણસા, (૩) અર્ચિમાલી, (૪) મનોરમાં. ૬.૫૩માણ, ૧. 'પદ્મા’ અગમહિષીની રાજધાનીનું નામ સમણા, ૨. સિવાઈ, ૨. 'શિવા” અગમહિષીની રાજધાનીનુંનામસોમણસા, રૂ. 9, ૩ શચી અગમહિષીની રાજધાનીનું નામ અર્ચિમાલી, ૪. અંગૂTI - ટામાં મ. ૨, ૩, ૪, . ૩ ૦ ૭ (૧) ૪. “અંજુ' અગમહિષીની રાજધાનીનું નામ મનોરમા. दाहिण पच्चथिमिल्ले रतिकरगपव्वए દક્ષિણ-પશ્ચિમમાં રતિકર પર્વતઃ ૧૨ ૬, તત્ય જ ને સે -ત્યિમિત્ર તરાપ, ૯૧૬. આ પર્વતોમાંથી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્યકોણના રતિકર तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरणो પર્વતની ચારેય દિશાઓમાં દેવેન્દ્રદેવરાજ શક્રની ચારેય चउण्हमग्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि અગ્રહિષીઓની બૂઢીપ જેટલા પ્રમાણવાણી ચાર रायहाणीओ पण्णत्ताओ, तं जहा - રાજધાનીઓ કહેવામાં આવી છે, જેમકે૨. ભૂતા, ૨. મૂતવર્ડસા, રૂ. ધૂમ, ૪. સુર્વસTT I (૧)ભૂતા, (૨)ભૂતવડંસા, (૩)ગોસ્તૂપા, (૪)સુદર્શના. ૧. 'અમારા' અગમહિષીની રાજધાનીનું નામ ભૂતા, ૨. બછરા, ૨. 'અક્ષરા' અઝમહિષીની રાજધાનીનું નામ ભૂતવસા, રૂ. નવમg, નવમિકા' અગ્રમહિષીની રાજધાનીનું નામ ગોસ્તૂપા, ૪. |િ -ટાઈ એ. , ૩૪, મુ. ૩ ૦ ૭ (૧૦) ૪. 'રોહિણી' અઝમહિષીની રાજધાનીનું નામ સુદર્શના. उत्तर-पच्चथिमिल्ले रतिकरगपब्बए ઉત્તર-પશ્ચિમમાં રતિકર-પર્વત : ૧૨૭, તત્ય જ ને ? ઉત્તર-પૂજ્વત્યિમિત્તે તિર વિU. ૯૧૭. આ પર્વતોમાંથી ઉત્તર-પશ્ચિમ (વાયવ્યકોણ)ના રતિકર तस्स णं चउद्दिसिमीसाणस्स देविंदस्स देवरणो પર્વતની ચારેય દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનની चउण्हमग्गमहिसीणं, जंबुद्दीवपमाणाओ चत्तारि ચાર અઝમહિષીઓની જેબૂદ્વીપ જેટલા પ્રમાણવાળી रायहाणीओ पण्णत्ताओ, तं जहा - ચાર રાજધાનીઓ કહેવામાં આવી છે, જેમકે૬. થTI, ૨. રથયા , રૂ. સવરથT, ૪. રથ સંવથTI (૧)રત્ના,(૩)રત્નોચ્ચયા.(૩)સર્વરત્ના,(૪)રત્નસંચયા. ૨. વસૂપ, ૧. 'વસુ' અઝમહિષીની રાજધાનીનું નામ રત્ના, ૨. વસુરાણ, ૨. 'વસુગુપ્તા' અગ્રમહિષીની રાજધાનીનું નામ રત્નોચ્ચયા, રૂ. વસુમિત્તા, ૩. 'વસુમિત્રા' અગ્રમહિષીની રાજધાનીનું નામ સર્વરત્ના, ૪. વસુNTU ? ૪. 'વસુન્ધરા’ અગ્રમહિષીની રાજધાનીનું નામ - ટાપ . ૩, ૩.૪, મુ. ૩ ૦ ૭ (૨૧). રત્નસંચયા. ત્રીજા ઉપાંગ જીવાભિગમના વૃત્તિકાર શ્રીમલયગિરિ આ સૂત્રની વૃત્તિમાં લખે છે – “પુત્યુત્ત, તિર પર્વત વાદથવછતા સર્વથા ન દત્ત' એટલે તે સ્વયં સ્પષ્ટ છે કે એમની સમક્ષ એક એવી પણ પ્રતિ હતી કે જેમાં રતિકરપર્વત ચતુર્કવાળો પાઠ હતો. કેમકે એ પાઠની વૃત્તિ પણ એમણે કરી છે. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત જીવાભિગમની પ્રતિમાં ‘તવર પર્વત’ (નો) ચતુષ્ટયવાળો મૂળપાઠ તો નથી પરંતુ એ પાઠની શ્રીમલયગિરિકૃત વૃત્તિ અક્ષરશઃ અંકિત થયેલ છે. સ્થાનાંગના ચોથા સ્થાને બીજા ઉદ્દેશક સૂત્ર ૩૦૭માં જીવાભિગમની સમાનનંદશ્વરવરદ્વીપની ચાર દિશાઓમાં રહેલ ચાર અંજનક પર્વતોનું તથા ચાર વિદિશામાં સ્થિત ચાર રતિકર પર્વતોનું વર્ણન છે. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત સ્થાનાંગમાંથી (રતિકર પર્વત ચતુષ્ટયવાળો) પાઠ અહીં ઉદ્ધત કરવામાં આવ્યો છે જો રતિકર પર્વત ચતુર્યવાળો પાઠ સ્થાનાંગમાં ન મળ્યો હોય તો આ પાઠ વિચ્છિન્ન થઈ ગયો હોત કેમકે જીવાભિગમની ઉપલબ્ધ પ્રતિઓમાં આ પાઠ મળતો નથી. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy