SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૭૨૪ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૮૯ ओरालावाया संसेयंति संमुच्छिमंति एयंति ઉદાર વાયુકાય (ના જીવ) ઉત્પન્ન થાય છે, चलंति कंपति खुब्भंति घट्टन्ति फंदति तं तं भावं સમૂચ્છિત થાય છે, હાલે છે, ચાલે છે, કંપે છે, परिणमंति, तया णं से उदए उण्णाभिज्जंति । ક્ષુબ્ધ થાય છે, ટકરાય છે, ઘર્ષણને પ્રાપ્ત થાય છે તથા તે-તે ભાવોમાં પરિણત થાય છે. ત્યારે ત્યાંનું પાણી ઉપરની બાજુએ ઉછળે છે. जया णं तेसिं महापायालाणं खुडुगपायालाण य જયારે એ મહાપાતાળ કળશો અને સુદ્રપાતાળ हेडिल्ल मज्झिल्लेसु तिभागेसु नो बहवे ओराला કળશોની નીચે તથા મધ્યના ત્રિભાગોમાં ઉદાર वाया संसेयंति-जाव-फंदंति, तं-तं भावं અનેક વાયુકાયના જીવ ઉત્પન્ન થતા નથી-ચાવતુ परिणमंति तया णं से उदए नो उन्नामिज्जइ । ઘર્ષણ પણ થતા નથી તેમજ તે-તે ભાવોને પરિણત થતા નથી ત્યારે ત્યાંના પાણી ઉંચા ઉછળતા નથી. अंतरा वि य णं ते वायं उदीरेंति, अंतरा वि य णं અતિરિક્ત સમયમાં પણ જયારે વાયુકાયની से उदगे उण्णमिज्जइ। ઉદીરણા થાય છે ત્યારે પાણી ઉપરની બાજુ ઉછળે છે. अंतरा विय ते वाया नो उदीरंति. अंतरावि य णं અને અતિરિક્ત સમયમાં જયારે વાયુકાયની ते उदगे नो उण्णमिज्जइ । ઉદીરણા થતી નથી ત્યારે પાણી ઉપરની બાજુ ઉછળતું નથી. एवं खलु गोयमा ! लवणसमुद्दे चाउद्दसट्ठमु આ રીતે ગૌતમ! લવણસમુદ્ર નું પાણી) ચૌદશ, ट्ठिपुण्णमासिणीसु अइरेग-अइरेगं वड्ढति वा, આઠમ, અમાસ અને પૂનમના દિવસે અધિકાધિક हायति वा । વધે છે અને ઘટે છે. - નવા. પરિ. ૩, ૩. ૨, . ૨૬૬ તસમુહુર; રવાસમુ વતિ ક્ષત્તિ - તીસ મુહૂર્તમાં લવણસમુદ્ર વધે અને ઘટે છે: ૭૨૪. . 7 of મંત:સમુદ્દે તીસ મુદ્દત્તાજૂ તિવૃત્તો ૭૨૪. પ્ર. ભગવન્! ત્રીસ મુહૂર્તમાં અર્થાત્ અહોરાત્રિમાં अतिरेगं अतिरेगं वड्ढति वा, हायति वा ? લવણસમુદ્રનું પાણી વધુમાં વધુ કેટલીવાર વધે છે અને ઘટે છે ? गोयमा ! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं ગૌતમ ! ત્રીસ મુહૂર્તમાં લવણસમુદ્રનું પાણી दुक्खुत्तो अतिरेगं-अतिरेगं वड़ ढति वा, વધુમાં વધુ બે વાર વધે છે અને ઘટે છે. ટાતિ વા से केणढे णं भंते ! एवं वुच्चइ- “लवणे णं समुद्दे પ્ર. ભગવન્! ક્યા કારણે એવું કહેવામાં આવે છે કે तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेग-अइरेगं वड्ढइ "ત્રીસ મુહૂર્તમાં લવણસમુદ્રનું પાણી વધુમાં વધુ वा हायइ वा ? બે વાર વધે છે અને ઘટે છે? उ. गोयमा! उड्ढमतेसुपायालेसु वड्ढइ, आपूरितेसु ગૌતમ! પાતાલ કળશોમાં વાયુના વેગથી પાણી पायालसु हायइ। બહાર જવાથી પાણી વધે છે અને પાતાલ કળશોમાં વાયુ ભરાવાથી પાણી ઘટે છે. से तेण? णं गोयमा! एवं वुच्चइ-लवणे णं समुद्दे આ કારણથી ગૌતમ ! એવું કહેવામાં આવે છે કેतीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेग-अइरेगं वड्ढइ 'ત્રીસ મુહુર્તમાં લવણસમુદ્રનું પાણી વધુમાં વધુ વા, હૃાયક્ વા ! બે વાર વધે છે અને ઘટે છે.' - નવા . , ૩, ૨, મુ. ૨૬ ૭ 1. 9. “મનેT. . ૩, ૩. ૩, મુ. ૨૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy