SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨; લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન સૂત્ર ૮૩૨-૮૩૪ बाहिरगिरिपरिरएणंएगाजोयणकोडी बायालीसं ભૂમિની બહાર એ પર્વતની પરિધિ એક કરોડ, च सयसहस्साई छत्तीसं च सहस्साई सत्त બેંતાલીસ લાખ, છત્રીસ હજાર, સાતસો ચૌદ चोद्दसोत्तरे जोयणसते परिक्खेवेणं, (૧,૪૨, ૩૬, ૭૧૪) યોજનની છે. मज्झे गिरिपरिरएणं एगा जोयणकोडी बायालीसं મધ્ય (ભાગમાં) એ પર્વતની પરિધિ એકકરોડ, च सतसहस्साइं चोत्तीसं च सहस्साइं अट्ठतेवीसे બેંતાલીસ લાખ, ચોત્રીસ હજાર, આઠસો તેવીસ जोयणसते परिक्खेवेणं, (૧,૪૨,૩૪,૮૨૩) યોજનની છે. उवरिंगिरिपरिरएणंएगाजोयणकोडीबायालीसं ઉપર (માં) એ પર્વતની પરિધિ એક કરોડ, च सयसहस्साई बत्तीसं च सहस्साई नव य બેંતાલીસ લાખ, બત્રીસ હજાર, નવસો બત્રીસ बत्तीसे जोयणसते परिक्खेवेणं, (૧,૪૨, ૩૨,૯૩૨) યોજનની છે. मूले वित्थिण्णे, मज्झे संखिते, उप्पि तणुए, મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરની (બાજુએ) પાતળો છે. अंतो सण्हे, मज्झे उदग्गे, बाहिं दरिसणिज्जे, અંદરમાં ગ્લા (ચિકાશવાલો), મધ્યમાં શ્રેષ્ઠ, ईसि सण्णिसण्णे सीहणिसाई, अवद्धजवरासि ઉપરમાં દર્શનીય, બેઠેલા સિંહની સમાન આગળ संठाणसंठिए, सब्वजंबूणयामए अच्छे सण्हे-जाव ના બે પગોને લાંબા કરીને અને પાછળના બે पडिरूवे। પગો સંકોડીને બેઠેલ હોય એવો તેનો આકાર અયવના ઢગલા જેવો થઈ ગયેલી છે. પૂર્ણ રીતે જંબૂનદ સુવર્ણમય છે, સ્વચ્છ છે. ગ્લક્ષણ (ચિકાશવાળો) છે-વાવ-મનોહર છે. उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य (એ પર્વત) બન્ને તરફ બે પદ્મવરવેદિકાઓ वणसंडेहिंसवओसमंतासंपरिक्खित्ते।वण्णओ તેમજ બે વનખંડથી ચારે બાજુએથી ઘેરાયેલો છે. दोण्ह वि। અહીં બન્નેનું વર્ણન કરવું જોઈએ. - નીવા. . ૩, ૩. ૨, મુ. ૧૭૮ माणुसुत्तरस्स पब्बयस्स चत्तारिकूडा-- માનુષોત્તર પર્વતના ચાર ફૂટ : ૮૩ ૨. માહુરરસ પત્રલેસ િવત્તારિ ફૂડ ૮૩૨. માનુષોત્તર પર્વતની ચારેય દિશામાં ચાર ફૂટ કહેવામાં TWા , તંગદા-૧ર, ૨. રયg, રૂ. સરળ, આવ્યા છે. જેમકે- (૧) રત્નકૂટ, (૨) રત્નોચ્ચયકૂટ, ૪. રણસંવU | (૩) સર્વરત્નકૂટ, (૪) રત્નસંચયકૂટ. -ટાઇ , ૪, ૩. ૨, મુ. ૩ ૦ ૦ માધુપુર પચચરા વાહિર થવ-ભૂરા મદિર ના વિ- માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોની અવસ્થિતિ યોગનું પ્રરૂપણ: ૮૩૩. વદિયો મજુસ્સનારૂ, ચંદ્ર-સૂરામાં સક્રિય નો ૮૩૩. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત ચંતામg yત્તા, ભૂરા પુજા હતિ પુર્દિ યોગવાળા છે. ચંદ્ર અભિજિત્નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય - નવા. પડિ. ૨, ૩. ૨, . ૨૭૭ નક્ષત્રથી યુક્ત રહે છે. माणुसोत्तर पब्वयस्स णामहेउ-- માનુષોત્તર પર્વતના નામનું કારણ : ૮ રૂ. . તે બદ્દે જે મંતિ ! ઇશ્વ ગુજ. “ભાનુકૂત્તર ૮૩૪. પ્ર. ભગવન્! માનુષોત્તર પર્વતને માનુષોત્તર પર્વત કેમ કહેવામાં આવે છે ? पब्बए, माणुसुत्तरे पव्वए? છે. મૂચિ ૫. ૨૬, મુ. ૨ ૦ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy