SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક દિ નું મંત ! વાપરતઙાયાનું અપગ્નત્તાનું ૨૪૬. પ્ર. ठाणा पण्णत्ता ? ૪૬. ૧. ૩. ૪૭. ૬. ૩. गोयमा ! जत्थेव बादरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरतेउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता । उववाएणं लोयस्स दोसुद्धकवाडेसु तिरियलोयतट्टे યા ૩. समुग्धाएणं सव्वलोए । साणेणं लोयस्स असंखेज्जइभागे । દિ જું મંતે ! મુહુમતઙાયાળ વગ્નત્તમાળ ૨૪૭. પ્ર. अपज्जत्तगाण य ठाणा पण्णत्ता ? गोयमा ! सुहुमते काइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावण्णगा पण्णत्ता समणाउसो ! - ૫૧. પ. ૨, મુ. ૪-૬ वाउकाइयाणं ठाणा - ૪૮. ૧. कहि णं भंते! बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्टाणेणं सत्तसु घणवाएमु मत्तमु घणवायवलएसु सत्तमु तणुवाएमु मत्तमु तणुवायवलएसु । (१) अहोलोए-पायालेसु भवणेसु भवणपत्थडेसु भवणछिद्देसु भवणणिक्खुडेसु निरएमु निरयावलियासु णिरयपत्थडे रियि रियणिक्खुडे | (२) उड्ढलोए-कप्पेसु विमाणेसु विमाणावलियासु विमाणपत्थडे विमाणछिद्देसु विमाणras | ઉ. Jain Education International ઉ. 3. સૂત્ર ૨૪-૨૪૮ ભગવન્ ! અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? For Private Personal Use Only ગૌતમ ! જયાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન (આવેલા) છે ત્યાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના બન્ને ઊર્ધ્વકપાટોમાંતથાતિર્યક્લોકના તટમાં(અંતિમ ભાગમાં) ઉત્પન્ન થાય છે. સમુદ્દાતની અપેક્ષાએ-સમ્પૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. સ્વસ્થાનની અપેક્ષાએ-લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? વાયુકાયિકોના સ્થાન : ૨૪૮. પ્ર. ગૌતમ ! સૂક્ષ્મ તેજસ્કાયિકો જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે તે બધા એક પ્રકારના (સમાન છે) તે કોઈ પ્રકારની વિશેષતાવાળા નથી, તે વિવિધ પ્રકારના નથી અને હું આયુષ્યમાન્ શ્રમણો ! તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કહેવામાં આવ્યા છે. ભગવન્ ! પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ-તે સાત ધનવાતોમાં, સાત ઘનવાતવલયોમાં, સાત તનુવાતોમાં અને સાત તનુવાતવલયોમાં (આવેલા) છે. (૧) અધોલોકમાં - પાતાલોમાં, ભવનોમાં, ભવન પ્રસ્તટોમાં, ભવન-છિદ્રોમાં, ભવનનિટોમાં, નરકોમાં, નરકપંક્તિઓમાં, નરક-પ્રસ્તોમાં, નરક-છિદ્રોમાં અને નરક-નિષ્કુટોમાં આવેલા છે. (૨) ઊર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમાનોમાં, વિમાન-પંક્તિઓમાં, વિમાન-પ્રસ્તટોમાં, વિમાન-છિદ્રોમાં અને વિમાનનિષ્કુટોમાં છે. www.jairnel|brary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy