SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૯૦૧ તિર્યફ લોક : ધૃતવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૪૯ विमल-विमलप्पभा एत्थ दो देवा महिढीया વિમલ અનેવિમલપ્રભ નામના મહર્ધિક-યાવતजाव-पलिओवमद्वितीया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. से तेणटेणं गोयमा! एवं वुच्चइ - “खीरोदसमुद्दे, ગૌતમ ! આ કારણે ક્ષીરોદસમુદ્ર ક્ષીરોદસમુદ્ર खीरोदसमुद्दे। કહેવાય છે. अदुत्तरं च णं गोयमा! खीरोदसमुद्दे सासए-जाव અથવા-ગૌતમ ! ક્ષીરોદસમુદ્ર એ નામ શાશ્વત fબન્યા - નવા, પરિ, ૨, ૩, ૨, મુ. ૨૮ -વાવ-નિત્ય છે. घयवरदीवस्स वण्णओ ધૃતવરદ્વીપ-વર્ણન : ૧ ૧. વીરો સમુદે વરે જમે ટીવે વરું વીર ૯૦૧. વૃત્ત (ગોળ)અને વલયાકાર આકારે ૨હેલ ધૃતવર નામનો सं ठाणसंठिते सवओसमंता संपरिक्खित्ताणं चिट्ठति।' દ્વીપ ક્ષીરોદસમુદ્ર દ્વારા ચારે બાજુએથી ઘેરાયેલો છે. तहेव समचक्कवालसंठाणसंठिए। તે આ પ્રમાણે સમચક્રાકારના આકારથી રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखिज्जाई जोयणसयसहस्साई। એનો વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा ધૃતવરદ્વીપના દ્વાર, પરસ્પર દ્વારોનું અંતર, તહેવા પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોનો પરસ્પરસ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. प. से केण?णं भंते ! एवं वुच्चइ- “घयवरेदीवे પ્ર. ભગવન્! ધૃતવરદ્વીપને, ધૃતવર દ્વીપ કેમ વીવે?” કહેવામાં આવે છે ? गोयमा! घयवरेणंदीवतत्थ-तत्थ देसे-देसे-तहिं ગૌતમ ! ધૃતવરદ્વીપમાં સ્થાને-સ્થાને અનેક तहिं बहुओ खुड्डाखुड्डियाओ बावीओ-जाव નાની-નાની વાપિકાઓ છે-યાવતસરોવરની सरसरपंतियाओ,घयोदगपडिहत्थाओपासाइयाओ પંક્તિઓ છે. તે બધા ધૃતોદકથી પરિપૂર્ણ નાવ-પરિવા | પ્રસન્નતાજનક -વાવ-મનોહર છે. तासु णं खुड्डियासु-जाव-बिलपंतियासु बहवे આ વાપિકાઓમાં-યાવતુ-બિલપંક્તિઓમાં उप्पायपव्वगा-जाव-खडहडगा सव्वकंचणमया અનેક ઉત્પાત પર્વત છે.-ભાવતુ-પર્વતગૃહ છે, એ છી-નવ-ઉવા | બધી કંચનમય સ્વચ્છ -જાવતુ-મનોહર છે. कणय-कणयप्पभा एत्थ दो देवा महिड्ढिया કનક અને કનકપ્રભ નામના મહર્ધિક-યાવતजाव-पलिओवमट्टितीया परिवति ।। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ - घयवरे दीवे ગૌતમ ! આ કારણે વૃતવરદ્વીપ, વૃતવરદ્વીપ વયવરે ઢી ” કહેવાય છે. अदुत्तरं च णं गोयमा! घयवरेदीवे सासए-जाव અથવા હે ગૌતમ ! ધૃતવરદ્વીપ એ નામ fજા - નવા. . ૩, ૩. ૨, મુ. ૨૮૨ શાશ્વત-વાવ-નિત્ય છે. (પાછળ ૪૪૮ પાનાનું ટિપ્પણ) આગમોદયસમિતિથી પ્રકાશિત જીવાભિગમ સૂત્રની કૃતિમાં આ કોષ્ઠકાન્તર્ગત મૂળપાઠ છે પરંતુ ટીકાકારે આ પાઠની ટીકા નથી કરી એટલે આ પાઠ અહીં ટીપ્પણમાં આપ્યો છે. प. खीरोदस्म णं भंते ! उदए केरिसए अस्साएणं पण्णते? उ. गोयमा ! से जहा णामए रण्णो चाउरंत चक्कवट्टिस्स चाउरक्के गोखीरे पयत्तमंदग्गिसुकड्ढिते आउत्तर खंडमच्छंडिओववेए वण्णणं उववेए - जाव - फासेणं उववेए । भवे रूयारूवे सिया? णो इणढे समटे, गोयमा ! एत्ता इट्ठतराए चेव - जाव - अस्माएणं पण्णत्ते । -નવ રિ. ૩, ૩, ૨, મુ. ૨૮૬ ઉપર દર્શાવેલ પાઠમાં અને આ પાઠમાં એટલે કે બંને પાઠોમાં શીરો સમુદ્રનાં પાણીનું આસ્વાદનું વર્ણન છે, બંને પાઠોનાં ભાવ સરખા હોવાથી એક પાઠ અહીં ટીપ્પણીમાં આપેલ છે. ૨. મૂચિ . ST. ૨૧, મુ. ? ? ! Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy