SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૨૪-૧૨૬ अहे सत्तमाए पुढवीए अट्ठावीसुत्तरंजोयणसयसहस्सं,' અધ:સપ્તમ પૃથ્વીમાં એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજન (નું અબાધા અંતર છે). (આ અંતર પ્રત્યેક પૃથ્વીની ઉપરના ચરમાંથી ઘનોદધિના નીચેના ચરમાંત (વચ્ચેનું છે). एवं उवासंतरस्स वि जाव अहेसत्तमाए,२ એ પ્રમાણે અવકાશાન્તરનું પણ અબાધા અંતર અધઃસપ્તમ (પૃથ્વી) પર્યન્ત જાણવું. अहे सत्तमाए णं भंते ! पुढवीए उवरिल्लाओ પ્ર. હે ભગવન્ ! અધ:સપ્તમ પૃથ્વીના ઉપરના चरिमंताओ उवासंतरस्स हेट्ठिले चरिमंते केवइयं ચરમાન્તથી અવકાશાન્તરના નીચેના ચરમતનું अबाहाए अंतरे पण्णत्ते? અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? ૩. गोयमा ! असंखेज्जाइं जोयणसयसहस्साई ઉ. હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા अबाहाए अंतरे पण्णत्ते. અન્તર કહેવામાં આવ્યું છે. - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૭૧ ૨ = . ઢોવાપુર્વણ વદુમન્નેસમાં તો વન્સ ૧૨૪, બીજી પૃથ્વીના મધ્યમાં મધ્યદેશ ભાગથી બીજી घणोदहिस्स हेट्ठिले चरिमंते- एसणं छलसीइ जोयण ઘનોદધિના નીચેના ચરમતનું અબાધા અંતર છયાસી सहस्साई अबाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ. ૮૬, મુ. રૂ 2 , , છv TદવU CHHATTITછઠ્ઠમ પાદિલ્મ ૧૨૫. છઠ્ઠી પુથ્વીના મધ્યમાં મધ્ય દેશભાગથી છઠ્ઠી हेट्ठिले चरिमंते- एसणं एगुणासीतिजोयणसहस्साई ઘનોદધિના ચરમાંતનું અબાધા અંતર ઓગણએંસી अवाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ. ૭૧, મુ. पुढविचरिमंतेसु जीवाऽजीवं तद्देसपएसा य પૃથ્વીઓના ચરમાંતોમાં જીવ-અજીવ અને એના દેશ પ્રદેશ : ? ૨૬, ૬. સંvi મંત! રચTMમUpદvપુffમત્તે ૧૨૬. પ્ર. હે ભગવન્! શું રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ चरिमंते किं जीवा जाव अजीवपदेसा? ચરમાંતમાં જીવ છે યાવતુ અજીવના પ્રદેશ છે ? . गौयमा ! नो जीवा एवं जहेव लोगस्स तहेव હે ગૌતમ ! જીવ નથી, જે પ્રમાણે લોકના चत्तारि वि चरिमंता जाव उत्तरिल्ले । ચરમાંતોના વિષયમાં કહેવામાં આવ્યું છે. એજ પ્રમાણે (રત્નપ્રભાના) ચારેય ચરમાંતો માટે ઉત્તરી ચરમાંત પર્યત કહેવું જોઈએ. उवरिल्ले जहा दसमसए विमला दिसा तहेव ઉપરના(ચરમાંતીના વિષયમાં દશમશતકમાં કહેવાયેલા निरवसेस। વિમલા દિશાની વક્તવ્યતા જેવું કહેવું જોઈએ. हेडिल्ले चरिमंते जहेव लोगस्स हेझिल्ले चरिमंते तहेव; નીચેનાચરમાંતની વક્તવ્યતા લોકના નીચેનાચરમાંતના नवरं : - देसे पंचेंदिएम तियभंगो, सेसं तं चेव । કથન સમાન જાણવી જોઈએ. વિશેષમાં-પંચેન્દ્રિયોમાં દેશ(અંગેના)ત્રણ ભાગ છે. બાકીનું વર્ણન એ પ્રમાણે છે. નામકર સમિતિની પ્રતિમાં એની આગળ ‘નાવે એ સમાપ' એવો પાઠ છે. આ.સ.ના. જીવાભિગમમાં આ પંક્તિ પત્ર ૧૦ ના પૂર્વ ભાગમાં નીચેથી પાંચમી પંક્તિમાં છે. પરંતુ અહીં પ્રથમ પંક્તિના અંતમાં' “અત્તમ, પુર્વ ધાવમુત્તર નીચામથસદ" (પાઠ) આપવો યોગ્ય માન્યો છે. ૩. આ.સ.ના. જીવાભિગમની પ્રતિમાં ‘મ અંતે ! દવ' એવો પાઠ છે જે શુદ્ધ લાગતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy