SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૭૫ - 9 ૩. નાવ અ બ્બા ટ્રાવ-સમુદા, હે ગૌતમ ! યાવત અસંખ્ય દ્વીપ સમુદ્રપર્યત नंदिस्सरवर पुण दीवं गता य, गमिस्संति य । જવાની શક્તિ છે પરંતુ નંદીશ્વર દ્વીપ પર્યંત (ઓ) ગયેલા છે અને (પુન:) જશે પણ. किंपत्तियं णं भंते ! असुरकुमारा देवानंदीसरवर પ્ર. હે ભગવન્! અસુરકુમાર દેવ નંદીશ્વર દ્વીપ સુધી दीवं गता य, गमिस्संति य? કેમ ગયેલ છે અને કેમ જશે ? गोयमा ! जे इमे अरिहंता भगवंता एतेसिं णं હે ગૌતમ! જે એ અહંન્ત ભગવન્ત (ભૂતકાળમાં जम्मण-महेसु वा, निक्खमण-महेसु वा, થઈ ગયા અને ભવિષ્યમાં થશે) એમના જન્મ णाणुप्पत्ति-महिमासुवा, परिनिव्वाण-महिमासु મહોત્સવોમાં, નિષ્ક્રમણ મહોત્સવોમાં, કેવલ वा-एवं खलु असुरकुमारा देवा नंदीसवरं दीवं જ્ઞાનોત્પત્તિ મહોત્સવોમાં અને નિર્વાણ गता य, गमिस्संति य । મહોત્સવોમાં અસુરકુમાર દેવ નંદીશ્વર દ્વીપ ગયેલ છે અને જશે પણ. - મ. સ. ૨, ૩. ૨, મુ.૮-૦ अमुरकुमाराणं उड्ढगमणविसय परूवणं-- અસુરકુમારોની ઉર્ધ્વમાં ગમન (કરવાની) શક્તિનું પ્રરૂપણ : ૨૭. . સ્ત્રિ મંત! મસુરમાર તેવા ૩૮મતિ ૧૭૫. પ્ર. હે ભગવન્! શું અસુરકુમારદેવોની ઉર્ધ્વમાં ગમન विसए पण्णत्ते? કરવાની શક્તિ હોવાનું) કહેવામાં આવ્યું છે? ૩. તા, ત્યિ | ઉ. હા, (કહેવામાં આવ્યું છે. केवतियं च णं भंते ! असुरकुमाराणं देवाणं હે ભગવન્! અસુરકુમાર દેવોની ઉર્ધ્વમાં ગમન उड्ढे गति विसए पण्णत्ते? કરવાની શક્તિ કેટલી હોવાનું કહેવામાં આવ્યું છે ? गोयमा ! जाव अच्चुतो कप्पो। सोहम्मं पुण कप्पं હે ગૌતમ ! અશ્રુતકલ્પ પર્યન્ત જવાનું સામર્થ્ય गता य, गमिस्संति य। છે પરંતુ સૌધર્મકલ્પ પર્યન્ત તો (ઓ) ગયેલા છે અને જશે પણ. प. किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा सोहम्म પ્ર. હે ભગવન્! અસુરકુમારદેવ સૌધર્મકલ્પ પર્યન્ત कप्पं गता य, गमिस्संति य? શા માટે ગયા હતા (જાય છે) અને શા માટે જશે ? गोयमा ! तेसि णं देवाणं भवपच्चइयवेराणुबंधे। ઉ. હેગૌતમ! એ અસુરકુમારોનું(સૌધર્મકલ્પવાસી) ते णं देवा विकुब्वेमाणा परियारेमाणा वा દેવો સાથે ભવપ્રચયિક વેરાનુબંધ હોય છે એટલે आयरक्खे देवे वित्तासेंति । अहालहुस्सगाई (બદલો લેવા માટે) તે દેવો વિવિધ વૈક્રિયરૂપ रयणाई गहाय आयाए एगंतमंतं अवक्कमंति। બનાવીને તથા પરિચારણા કરીને આત્મરક્ષક દેવોને ત્રાસ આપે છે તથા નાના-નાના રત્નો ચોરીને એકાંતમાં ચાલ્યા જાય છે. अस्थि णं भंते ! तेसिं देवाणं अहालहुस्सगाई હે ભગવન્! શું એ (વૈમાનિક) દેવોની પાસે रयणाई? નાના-નાના રત્નો હોય છે ? ૩. દંતા, ત્યિ | ઉં. હા, હોય છે. प. से कहमिदाणिं पकरेंति ? હે ભગવન્! (વૈમાનિક દેવોના નાના-નાના રત્ન લઈને અસુરકુમાર જ્યારે એકાંતમાં ચાલ્યા જાય છે ત્યારે, તે વૈમાનિક દેવ એમને શું કરે છે ? ૩. તો મેં પુછ પ્રવૃત્તિના ઉં. વૈમાનિક દેવ એ પછી (એમના)શરીરને અત્યન્ત પીડિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy