SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૫૪-૨૫૫ asदियाणं ठाणा - ૨૪. ૧. कहि णं भंते! बेइंदियाणं पज्जत्तगाऽपज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! (१) उड्ढलोए तदेक्कदेसभागे । (૨) બોજો, તવેતેસમો | (३) तिरियलोए अगडेसु तलाएसु नदीसु दहेमु वावसु क्खरिणीसु दीहियासु गुंजालियामु सरेमु सरपंतियासु सरसरपंतियासु विलेसु बिलपंतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले पल्ललेसु वष्पिणेमु दीवेसु समुद्देसु सव्वे चेव जलासएमु जलट्ठाणेसु । एत्थ णं बेइंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । ૩. उववाएणं लोयस्स असंखेज्जइभागे । समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे । सट्टा लोस्स असंखेज्जइभागे । ૩. અધોલોક - પળ. પ૬.૨, મુ. o ૬૩ ? . Jain Education International लोगदेसे य ते सव्वे, न सव्वत्थ वियाहिया ॥ બેન્દ્રિય જીવોના સ્થાન : ૨૫૪. પ્ર. 3. तेइंदियाणं ठाणाત્રેન્દ્રિયજીવોના સ્થાન : ૨૬. ૧. દિ નું મંત ! તળિયાનું પદ્મત્તાડપત્નત્તાનું ૨૫૫, પ્ર. ठाणा पण्णत्ता ? गोयमा ! ( १ ) उड्ढलोए तदेक्कदेसभाए । (૨) અહોહો! તવેલ વેસમા । (३) तिरियलोए अगडेसु तलाएसु नदीसु दहेसु वावसु क्खरिणी दीहियासु गुंजालियामु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले सु पल्ललेसु वष्पिणेसु दीवेसु समुद्देसु सव्वे चैव जलासएस जलट्ठाणेसु । एत्थ तेइंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । ઉ. - પુત્ત. ૬. રૂ ૬, ગયા ? ૩ ૦ For Private & Personal Use Only ગણિતાનુયોગ ૧૩૫ ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બેન્દ્રિયોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! (૧)તે ઊર્ધ્વલોકના એક ભાગમાં છે. (૨) અધોલોકના એક ભાગમાં છે. (૩) તિર્યક્લોકમાં-કૂપોમાં, તલાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરણીઓમાં, દીર્થિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, સરસ૨પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડીઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્નલોમાં, તળાવના કિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને બધા જલાશયોમાં તથા સર્વ જલસ્થાનકોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બેન્દ્રિય જીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. - સમુદ્દાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રૈદ્રિયજીવો સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! (૧) ઊર્ધ્વલોકના એક ભાગમાં છે. (૨) અધોલોકના એક ભાગમાં છે. (૩) તિર્યક્લોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરણીઓમાં, દીર્લિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સ૨પંક્તિઓમાં, સરસ૨પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડીઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્વલોમાં, તળાવના કિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં તથા બધા જલાશયોમાં તથા બધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રેન્દ્રિય જીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy