SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૪૨-૩૪૩ . વિવંvi, વેરામથ-વટ્ટ-ટુ-સંટિય- અર્ધા કોસની એની પહોળાઈ છે. એ વમય ગોળ, सुसिलिट्ठ- परिघट्ट-मट्ठ-सुपइट्ठिया विसिट्ठा, સુન્દર આકાર યુક્ત સુસબુદ્ધ, ધૃષ્ટ, મુષ્ટ અને સુસ્થિર अणेगवरपंचवण्ण कुडभीसहस्स-परि-मंडियाभिरामा, છે અને બીજી ધ્વજાઓની અપેક્ષાએ વિશિષ્ટ છે તથા એ वाउद्धय विजय वेजयंतीपडागा, छत्तातिछत्तकलिया, બધી ધ્વજાઓ અન્ય અનેક શ્રેષ્ઠ પાંચવર્ણોની હજારો तुङ्गा, गगणतलमभिलंघमाणसिहरा, पासाईया લઘુ પતાકાઓથી પરિમંડિત હોવાથી જોવામાં સુંદર છે. -ના-ડિવી | વાયુ વેગથી જેના પર નિરંતરવિજય વૈજયન્તી પતાકાઓ ઉડતી રહે છે, જે છત્રાતિછત્રથી યુક્ત અને ઘણી ઉંચી છે. . ગગનતલનું ઉલ્લંઘન કરનારા જેના શિખરો છે. તે દર્શનીય – યાવત્ - પ્રતિરૂપ છે. तेसि णं महिंदज्झयाणं उप्पिं अट्ठट्ठमंगलगा, झया, એ મહિન્દ્ર ધ્વજાઓ ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય, छत्ताइछत्ता। ધ્વજાઓ અને છત્રાતિછત્ર છે. - નીવા . ૫. ૩, ૩. ?, મુ. રૂ ૭ णंदा पोक्खरणियाणं पमाणं - નંદાપુષ્કરણિઓનું પ્રમાણ : રૂ ૪૨. તેસિ જે મહૃિક્રયા પુરો તિિિસ તો તા ૩૪૨. આ મહિન્દ્ર ધ્વજાઓની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ पोक्खरिणीओ पण्णत्ताओ । ताओ णं पुक्खरिणीओ નંદા પુષ્કરિણીઓ કહી છે. એ પુષ્કરિણીઓ સાડાબાર अद्धतेरसजोयणाई आयामेणं, सक्कोसाइं छ जोयणाई યોજન લાંબી, છ યોજન અને એક કોશ પહોળી विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छाओ-जाव- અને દસ યોજન ઊંડાઈવાળી છે. સ્વચ્છ - યાવત - पडिरूवाओ। પ્રતિરૂપ છે. पोक्खरिणी वण्णओ। પૂર્વની જેમ આ પુષ્કરિણીઓનું વર્ણન કરવું જોઈએ. पत्तेयं पत्तेयं पउमवरवेइया परिक्खित्ताओ। એ દરે ક ૫ કરિણીઓ પદ્મવરવેદિકાઓથી વીંટળાયેલી છે. पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ताओ. આ પવરવેદિકાઓ વનખંડોથી પરિવેષ્ઠિત છે. avો-Mવ-હિવાળા આ બન્નેનું વર્ણન પૂર્વની માફક અહીં પણ - યાવત - પ્રતિરૂપ છે સુધી કરવું જોઈએ. तेसि णं पुक्खरिणीणं पत्तेयं पत्तेयं तिदिसं तिसोवाण આ પુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં અલગ-અલગ पडिरूवगा पण्णत्ता। ત્રિસપાન - (ત્રણ ત્રણ પગથિયાઓની પંક્તિ) પ્રતિરૂપક કહેવામાં આવ્યા છે. तेसि णं तिसोवाण पडिरूवगाणं वण्णओ, આ ત્રિસપાન પ્રતિરૂપકોનું વર્ણન કરવું જોઈએ તથા तोरणा भाणियब्वा -जाव- छत्ताइछत्ता। તોરણોનું વર્ણન - યાવત્ - છત્રાતિછત્ર પદ સુધી કરવું જઈએ. - નવા. ૫, ૩, ૩, ૬, મુ. ૨૩ ૭ મોર્નિગા સંચા- : મનોગુલિકાઓની સંખ્યા : રૂ૪૩. સમu vi જુદા મોત્રિસાદો gov/ત્તા, ૩૪૩. સુધમ સભામાં છ હજાર મનોલિકાઓ કહેલ છે. , તે ગદા - જે આ પ્રમાણે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy