SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૯૦-૯૧ एवं जाव अहेसत्तमा। આ પ્રમાણે વાવતું અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત સમજવું - નવા. દિ. ૩, ૩. , . ૭૮ જોઈએ. રચનપુમા કુદવને ત્યિાચા -- રત્નપ્રભાદિ પૃથ્વીઓનો ધર્માસ્તિકાયાદિ સાથે સ્પર્શ: ૨૦. . ડુમાં મંત! રચTMITTદવી ધમ્મલ્વિયમ્સ ૯૦. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું ધર્માસ્તિकिं संखेज्जइभागं फुसति ? असंखेज्जइभागं કાયના સંખેય ભાગને સ્પર્શ કરે છે ? અસંખ્યય फूसति ? संखेज्जे भागे फुसति? असंखेज्जे भागे ભાગને સ્પર્શ કરે છે ?સંખ્યય ભાગોને સ્પર્શ કરે फुसति ? सव्वं फुसति ? છે ? અસંખ્યયભાગોને સ્પર્શ કરે છે ? કે સંપૂર્ણ (ધર્માસ્તિકાયને) સ્પર્શ કરે છે ? गोयमा! णो संखेज्जइभागं फुसति, હે ગૌતમ! આ(રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના) असंखेज्जइभागं फुसति, णो संखेज्जे भागे फुसति, સંખ્યયભાગને સ્પર્શ કરતી નથી. પરંતુ અસંખ્યય णो असंखेज्जे भागे फसति, नो सव्वं फुसति । ભાગને સ્પર્શ કરે છે. સંખ્યય ભાગોને, અસંખ્યય ભાગોને અને સંપૂર્ણ (ધર્માસ્તિકાય)ને સ્પર્શ કરતી નથી. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિ धम्मत्थिकायस्स किं संखेज्जइ भागं फुसति ? ધર્માસ્તિકાયના સંખ્યય ભાગને સ્પર્શ કરે છે ? નાવ સળં ક્ષતિ ? યાવત સંપૂર્ણ (ધર્માસ્તિકાય) ને સ્પર્શ કરે છે ? उ. जहा रयणप्पभा तहा घणोदहि- घणवात જે પ્રમાણે રત્નપ્રભા અંગે કહેવામાં આવ્યું છે तणुवाया वि। એજ પ્રમાણે ઘનોદધિ, ઘનવાત અને તનુવાત અંગે પણ કહેવું જોઈએ. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए ओवासंतरे હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાંતર धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसइ ? किं શું ધર્માસ્તિકાયના સંખ્યયભાગને સ્પર્શ કરે છે? असंखेज्जइ भागं फुसइ ? जाव सव्वं फुसइ ? અસંખ્યયભાગને સ્પર્શ કરે છે ? યાવતુ સંપૂર્ણ (ધર્માસ્તિકાય)ને સ્પર્શ કરે છે ? उ. गोयमा! संखेज्जइभागंफुसइ, णो असंखेज्जइभागं હે ગૌતમ ! સંખ્યયભાગને સ્પર્શ કરે છે પરંતુ फुसइ, नो संखेज्जे भागे फसइ, नो असंखेज्जे અસંખેય ભાગને, સંખેય ભાગોને, અસંખ્યય भागे फुसइ, नो सव्वं फुसइ । ભાગોને અને સંપૂર્ણ (ધર્માસ્તિકાય) ને સ્પર્શ . કરતો નથી, ओवासंतराई सब्वाई जहा रयणप्पभाए। બધી પૃથ્વીઓનો અવકાશાતર રત્નપ્ર ભાના અવકાશાન્તરની સમાન કહેવું જોઈએ. जहा रयणप्पभाए पुढवीए वत्तब्वया भणिया एवं जाव જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનું (સ્પર્શ અંગે) કથન છે તેજ अहेसत्तमाए। પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત કેહવું જોઈએ. एवं अधम्मत्थिकाए। એ જ પ્રમાણે અધર્માસ્તિકાયનું સ્પર્શ અંગેનું) કથન છે. एवं लोयागासेऽवि। એ જ પ્રમાણે લોકાકાશનું (સ્પર્શ અંગેનું) કથન છે. - મ. સ. ૨, ૩. ? , મુ. ૨૭-૨૦, ૨૨ पुढवीणं दबसरूवं-- પૃથ્વીઓનું દ્રવ્ય સ્વરૂપ : ૦૨. p. રૂની મંત! UTTTTT g g ગયુત્તર ૯૧. પ્ર. હે ભગવન્! શું (બુદ્ધિ દ્વારા) ક્ષેત્ર-છેદથી છિદ્યમાન નયનરચસલ્સ વાદg ઉત્તpur એક લાખ એસી હજાર યોજન - બાહલ્યવાળી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy