SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ લોક-પ્રજ્ઞપ્તિ परगावासाणं बाहल्लं Po. ૫. ૩. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केवइयं बाहल्लेणं पण्णत्ता ? ૫. गोयमा ! तिण्णि जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ता, तं जहा - हेट्ठा घणा सहस्सं, मज्झे झुसिरा सहस्सं, उप्पिं संकुइया सहस्सं । एवं जाव अहेसत्तमाए । परगावासाणं आयाम विक्खंभाई૨૬૬. T. ૩. અધોલોક - નીવા. ડિ. રૂ, ૩. ?, મુ. ૮૨ ૩. ગોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહીં છુ. સંઘે ખવિત્યડા ૪, ૨. અસંવૈજ્ઞવિત્યા યાર तत्थ णं जे ते संखेज्जवित्थडा ते णं संखेज्जाई जोयणसहस्साइं आयाम विक्खंभेणं, संखेज्जाई जोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ता । ફનીસે જું મંતે ! રયળમા પુવીણ રા યેવયં आयाम - विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ता ? तत्थ णं जे ते असंखेज्जवित्थडा ते णं असंखेज्जाई जोयण सहस्साइं आयाम विक्खंभेणं, असं खेज्जाइं जोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ता । एवं जाव तमाए । ' अहे सत्तमाए णं भंते! पुढवीए णरगा केवइयं आयाम - विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ता ? ગોયમા ! યુવિજ્ઞા વળત્તા, તં નહીં ૨. સંદ્યુમ્નવિચઙા ય, ૨. અસંવૈષ્નવિચડા યા? तत्थ णं जे ते संखेज्जवित्थडा से णं एक्कं जोयणसयसहस्सं आयाम - विक्खंभेणं, तिन्नि जोयणस्यसहस्साई सोलससहस्साई दोन्नि य सत्तवीसे जोयणसए तिन्नि कोसे य अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलयं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ता । o-. Jain Education International મા. શ. ?૨, ૩. ?, મુ. “ -o o વૅ ૨૭ For Private નરકાવાસોનું બાહુલ્ય (કદ) : ૧૫૫. પ્ર. ઉ. નરકાવાસોના ૧૫૬. પ્ર. ઉ. સૂત્ર ૧૫૫-૧૫૬ હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની જાડાઈ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! ત્રણ હજાર યોજનની જાડાઈ કહેવામાં આવી છે. યથા - નીચે એક હજાર યોજન ઘન છે.મધ્યમાં એક હજાર યોજન પોલા છે અને ઉપર એક હજાર યોજન સંકુચિત છે. પ્ર. આ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વી પર્યન્ત સમજવું જોઈએ. (૧) સંધ્યેય વિસ્તારવાળા અને (૨) અસંખ્યેય વિસ્તારવાળા. એમાં જે સંધ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ સંધ્યેય હજાર યોજન છે અને પરિધિ પણ સંધ્યેય હજાર યોજનની કહેવામાં આવી છે. Personal Use Only આયામ-વિષ્કભાદિ : હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ કેટલી કહેવામાં આવી છે ? અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! (આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ ) બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે જે અસંખ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ અસંખ્યેય હજાર યોજન છે અને પરિધિ પણ અસંખ્યેય હજાર યોજનની કહેવામાં આવી છે. આ પ્રમાણે યાવત્ (છઠ્ઠી)તમા(પૃથ્વી) પર્યન્ત સમજવું જોઈએ. G. હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ કેટલી કહેવામાં આવી છે અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! (અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસ) બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે - (૧) સંધ્યેય વિસ્તારવાળા અને (૨) અસંખ્યેય વિસ્તારવાળા. એમાં જે સંધ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ એક લાખ યોજનની છે અને ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ ગાઉ એકસો અઠાવીસ ધનુષ્ય સાડા તેર આંગળથી કંઈક વિશેષ એનીપરિધિ કહેવામાં આવી છે. www.jainellbrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy