SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ લોક-પ્રજ્ઞપ્તિ पुक्खरवरदीवड्ढे तुल्ला महद्दुमा-૮૪૮. પુવરવરવીવપુષ્ટિમà નું મંતરસ વ્યસ્ત उत्तरदाहिणेणं दो कुराओ बहुसमतुल्लाओ अविसेस मणाणत्ताओ अण्णमण्णं नाइवट्टन्ति, आयाम - विक्खम्भसंठाण-परिणाहेणं तं जहा - १. देवकुरा चेव, २ . उत्तरकुरा નવા तत्थ णं दो महइमहालया महद्दुमा बहुसमतुल्ला, अविसेसमणाणत्ता अण्णमण्णं नाइवट्टन्ति आयामવિવુંમુત્તોને -મંડાળ-પરિહાર્દનું, તં નહીંછુ. ડસામજી શૈવ, ૨. પડમ વે સેવા? तत्थ णं दो देवा महिड्ढिया जाव - महासोक्खा पलिओ मट्ठिईया परिवसंति, तं जहा- १. गरूले चेव વેળુવે, ૨. પઙમે એવી તિર્યક્ લોક : પુષ્કરવદ્વીપ વર્ણન पुक्खरवरदीवड्ढ पच्चत्थिमद्धे णं मंदरम्स पव्वयस्म उत्तर- दाहिणे णं दो कुराओ बहुसमतुल्लाओ-जावઆયામ-વિવસ્તુંમ-મંટા-પરિાદેાં, તે નદાછુ. દેવરા જેવ, ૨.૩ત્તરવુંરાો સેવ I तत्थ णं दो महइ महालया महद्दुमा बहुसमतुल्लाजाव आयामविक्खंभुच्चत्तोव्वेह संठाण-परिणाहणं, તું બહા- છુ. વૂડામતી સેવ, ૨. મહાપસમ વવું એવા तत्थ णं दो देवा महिड्ढिया जाव - महासोक्खा पलि ओवमईया परिवसंति, तं जहा- १. गरूले चैव वेणुदेवे, २. पुण्डरीए चेव । - ટાળું અ. ૨, ૩. ૩, મુ. ૨૩ अभितर पुक्खरद्धस्स 'णामहेउ ૮૮૨, ૫. ૩. Jain Education International મે òળકે ખં મંતે ! વં મુખ્વજ્ઞ - “અસ્મિતરવુવવરહે ય, अभितरपुक्खरद्धेय । गोयमा ! अभितर पुक्खरद्धेणं माणुसुत्तरेणं सव्वतो समंता संपरिक्खित्ते णं चिट्ठति । છુ-૨. યાાં . ૨, ૩. ૩, મુ. ૨૦ રૂ से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइअभितरपुक्खरद्धेय, अब्भितरपुक्खरद्धे य । સૂત્ર ૮૪૮-૮૪૯ પુષ્કરવરદ્વીપાર્ધમાં તુલ્ય મહાદુમ (મહાવૃક્ષ) : ૮૪૮. પુષ્ક૨વ૨દ્વીપાર્ધના પૂર્વાર્ધમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે કુરુ અધિક સમ તેમજ તુલ્ય(સમાન) છે. જેમાં નથી કોઈ વિશેતા કે નથી વિવિધતા. આયામ-વિખંભ, આકાર તેમજ પરિધિમાં એકબીજાનું અતિક્રમણ કરતા નથી.જેમકે-(૧)દેવકુરુ(૨)ઉત્તરકુરુ. ત્યાં અધિક (પ્રમાણમાં) સમ તેમજ તુલ્ય (સમાન) બે અતિવિશાલ મહાવૃક્ષ (આવેલા) છે. જેમાં નથી કોઈ વિશેષતા કે નથી વિવિધતા. આયામ-વિખંભ-ઊંચાઈઊંડાઈ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- (૧) ફૂટ શાલ્મલીવૃક્ષ (૨) પદ્મવૃક્ષ. આ વૃક્ષોપ૨ મહર્ષિક-યાવત્-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમકે- (૧) ગરુડ વેણુદેવ (૨) પમદેવ. પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં મંદર પર્વતથી ઉત્તર-દક્ષિણમાં બે કુરુ-અધિક (પ્રમાણમાં) સમ તેમજ તુલ્ય (સમાન) છે-યાવત્-આયામ-વિખંભ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- (૧) દેવકુરુ (૨) ઉત્તરકુરુ. આમાં અધિક(પ્રમાણમાં)સમ તેમજ તુલ્ય (સરખા)બે અતિવિશાલ મહાવૃક્ષ છે-યાવ-તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, જેમકે-(૧) ટશાલ્મલી વૃક્ષ (૨) મહાપદ્મવૃક્ષ. આ વૃક્ષો પર મહર્ષિક-યાવ-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમકે- (૧) ગરુડ વેણુદેવ (૨) પુંડરીક દેવ. આભ્યન્તરપુષ્કરાર્ધ નામનું કારણ : ૮૪૯. પ્ર. ઉ. For Private Personal Use Only ભગવન્ ! આભ્યન્તર પુષ્કરાર્ધને આભ્યન્તર પુષ્કરાર્ધ કેમ કહેવામાં આવે છે ? ગૌતમ ! આભ્યન્તર પુષ્કરાર્ધને માનુષોત્તર પર્વત ચારે બાજુથી ઘેરીને રહેલ છે. ગૌતમ ! આ કારણથી આભ્યન્તર પુષ્કરાર્ધને આભ્યન્તર પુષ્કરાર્ધ કહેવામાં આવે છે. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy