________________
૪૩૦ લોક-પ્રજ્ઞપ્તિ
पुक्खरवरदीवड्ढे तुल्ला महद्दुमा-૮૪૮. પુવરવરવીવપુષ્ટિમà નું મંતરસ વ્યસ્ત उत्तरदाहिणेणं दो कुराओ बहुसमतुल्लाओ अविसेस मणाणत्ताओ अण्णमण्णं नाइवट्टन्ति, आयाम - विक्खम्भसंठाण-परिणाहेणं तं जहा - १. देवकुरा चेव, २ . उत्तरकुरा
નવા
तत्थ णं दो महइमहालया महद्दुमा बहुसमतुल्ला, अविसेसमणाणत्ता अण्णमण्णं नाइवट्टन्ति आयामવિવુંમુત્તોને -મંડાળ-પરિહાર્દનું, તં નહીંછુ. ડસામજી શૈવ, ૨. પડમ વે સેવા?
तत्थ णं दो देवा महिड्ढिया जाव - महासोक्खा पलिओ मट्ठिईया परिवसंति, तं जहा- १. गरूले चेव વેળુવે, ૨. પઙમે એવી
તિર્યક્ લોક : પુષ્કરવદ્વીપ વર્ણન
पुक्खरवरदीवड्ढ पच्चत्थिमद्धे णं मंदरम्स पव्वयस्म उत्तर- दाहिणे णं दो कुराओ बहुसमतुल्लाओ-जावઆયામ-વિવસ્તુંમ-મંટા-પરિાદેાં, તે નદાછુ. દેવરા જેવ, ૨.૩ત્તરવુંરાો સેવ I
तत्थ णं दो महइ महालया महद्दुमा बहुसमतुल्लाजाव आयामविक्खंभुच्चत्तोव्वेह संठाण-परिणाहणं, તું બહા- છુ. વૂડામતી સેવ, ૨. મહાપસમ વવું એવા
तत्थ णं दो देवा महिड्ढिया जाव - महासोक्खा पलि ओवमईया परिवसंति, तं जहा- १. गरूले चैव वेणुदेवे, २. पुण्डरीए चेव ।
- ટાળું અ. ૨, ૩. ૩, મુ. ૨૩
अभितर पुक्खरद्धस्स 'णामहेउ
૮૮૨, ૫.
૩.
Jain Education International
મે òળકે ખં મંતે ! વં મુખ્વજ્ઞ - “અસ્મિતરવુવવરહે ય, अभितरपुक्खरद्धेय ।
गोयमा ! अभितर पुक्खरद्धेणं माणुसुत्तरेणं सव्वतो समंता संपरिक्खित्ते णं चिट्ठति ।
છુ-૨. યાાં . ૨, ૩. ૩, મુ. ૨૦ રૂ
से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइअभितरपुक्खरद्धेय, अब्भितरपुक्खरद्धे य ।
સૂત્ર ૮૪૮-૮૪૯
પુષ્કરવરદ્વીપાર્ધમાં તુલ્ય મહાદુમ (મહાવૃક્ષ) : ૮૪૮. પુષ્ક૨વ૨દ્વીપાર્ધના પૂર્વાર્ધમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે કુરુ અધિક સમ તેમજ તુલ્ય(સમાન)
છે. જેમાં નથી કોઈ વિશેતા કે નથી વિવિધતા. આયામ-વિખંભ, આકાર તેમજ પરિધિમાં એકબીજાનું અતિક્રમણ કરતા નથી.જેમકે-(૧)દેવકુરુ(૨)ઉત્તરકુરુ.
ત્યાં અધિક (પ્રમાણમાં) સમ તેમજ તુલ્ય (સમાન) બે અતિવિશાલ મહાવૃક્ષ (આવેલા) છે. જેમાં નથી કોઈ વિશેષતા કે નથી વિવિધતા. આયામ-વિખંભ-ઊંચાઈઊંડાઈ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- (૧) ફૂટ શાલ્મલીવૃક્ષ (૨) પદ્મવૃક્ષ.
આ વૃક્ષોપ૨ મહર્ષિક-યાવત્-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમકે- (૧) ગરુડ વેણુદેવ (૨) પમદેવ.
પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં મંદર પર્વતથી ઉત્તર-દક્ષિણમાં બે કુરુ-અધિક (પ્રમાણમાં) સમ તેમજ તુલ્ય (સમાન) છે-યાવત્-આયામ-વિખંભ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- (૧) દેવકુરુ (૨) ઉત્તરકુરુ.
આમાં અધિક(પ્રમાણમાં)સમ તેમજ તુલ્ય (સરખા)બે અતિવિશાલ મહાવૃક્ષ છે-યાવ-તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, જેમકે-(૧) ટશાલ્મલી વૃક્ષ (૨) મહાપદ્મવૃક્ષ.
આ વૃક્ષો પર મહર્ષિક-યાવ-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમકે- (૧) ગરુડ વેણુદેવ (૨) પુંડરીક દેવ.
આભ્યન્તરપુષ્કરાર્ધ નામનું કારણ : ૮૪૯. પ્ર.
ઉ.
For Private Personal Use Only
ભગવન્ ! આભ્યન્તર પુષ્કરાર્ધને આભ્યન્તર પુષ્કરાર્ધ કેમ કહેવામાં આવે છે ?
ગૌતમ ! આભ્યન્તર પુષ્કરાર્ધને માનુષોત્તર પર્વત ચારે બાજુથી ઘેરીને રહેલ છે. ગૌતમ ! આ કારણથી આભ્યન્તર પુષ્કરાર્ધને આભ્યન્તર પુષ્કરાર્ધ કહેવામાં આવે છે.
www.jainelibrary.org