SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર -૪૭-૬૪૮ ૩. ૧. ૩. हरिवास - रम्मगवासेसु चत्तारि महाणईओ ૨૪૭. ૬. गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं નહીં તિર્યક્ લોક: મહાનદી વર્ણન ઉ. . રોહિતા, ૬. રોહિત્રંસા, ૭. મુવળપૂછી, ૮. પતા | तत्थ णं एगमेगा महाणई अट्ठावीसाए-अट्ठावीसाए सलिलासहस्सेहिं-समग्गा पुरत्थिम-पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ | एवामेव सपुब्बावरेणं जंबुद्दीवे दीवे हेमवयहेरण्णवएसु वासेसु बारसुत्तरे सलिलासयसहस्से भवतीतिमक्खायं इति । ૩. ખંવુ. વલ્ર. ૬, મુ. ૬૮ નવુદ્દીને ાં મંતે ! ટીવે રિવાસ-રમ્માવામનુ कति महाणईओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं નહા ૬. હા, o ૦. હરિવંતા, o o. નરતા, શ્૨. नारिकंता । तत्थ णं एगमेगा महाणई छप्पण्णाए छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा पुरत्थिम-पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ, महाविदेहेवासे दो महाणईओ૪૮. ૧. जंबुद्दीवे णं भंते ! दीवे महाविदेहे वासे कइ महाणईओ पण्णत्ताओ ? एवामेव सपुब्बावरेणं जंबुडीवे दीवे हरिवासरम्मगवासेसु दो चवीसा सलिलासयसहस्सा भवंतीतिमक्खायं । - બંધુ. વવ. ૬, મુ. ૮ Jain Education International ઉ. ગણિતાનુયોગ ૩૫૫ ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવી છે, જેમકે (૫) રોહિતા, (૬) રોહિતંશા, (૭) સુવર્ણકૂલા અને (૮) રૂપ્યકૂલા. એમાંની પ્રત્યેક મહાનદી અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ હજાર નદીઓથી યુક્ત થઈને પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રને મળે છે. હરિવર્ષ અને રમ્યવર્ષમાં ચાર મહાનદીઓ, ૪૭. પ્ર. ઉ. આ રીતે બધી મળીને જંબૂઠ્ઠીપ નામના દ્વીપના હૈમવત અને હૈરણ્યવત વર્ષમાં એક લાખ બાર હજાર નદીઓ છે. એમ કહેવામાં આવ્યું છે. ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપના હિરવર્ષ અને રમ્યવર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવી છે, જેમકે (૯) હરિ, (૧૦) હરિકાન્ત, (૧૧) નરકાંતા અને (૧૨) નારીકાન્તા. એમાંની પ્રત્યેક મહાનદી છપ્પન-છપ્પન હજાર નદીઓથી યુક્ત થઈને પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. આ રીતે બધી મળીને જંબુદ્રીપ નામના દ્વીપના હરિવર્ષ અને રમ્યકવર્ષમાં બે લાખ ચોવીસ હજાર નદીઓ છે, એમ કહેવામાં આવ્યું છે. મહાવિદેહ વર્ષમાં બે મહાનદીઓ : ૪૮. પ્ર. गोयमा ! दो महाणईओ पण्णत्ताओ, तं जहा૨૨. મીયા ય, ૨૪. મેયો ય ર સીતા અને શીતોદા મહાનદીઓનો પ્રવાહ કુંડ અને દ્વીપમાં તેમજ લવણસમુદ્રમાં મળે છે. તે સમય પ્રવાહનું પ્રમાણ સમાન છે એવો સ્થાનાંગ ૨, ઉ.૩, સૂ. ૮૮માં સ્પષ્ટ નિર્દેશ છે પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષ. ૪, સુ. ૧૧૦માં શીતા મહાનદીના પ્રવાહ કુંડ અને દ્વીપનું પ્રમાણ કહેવામાં આવ્યું નથી. ત્યાં ફક્ત શીતા મહાનદીના લવણસમુદ્રના મિલનનું વર્ણન છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિના વૃત્તિકાર પણ વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે. अत्रचादशिष्टपदसंग्रहे प्रवहमुखव्यासादिकं न चिन्तितं समुद्रप्रवेशावेकस्यैवालापकस्य दर्शनात् । For Private Personal Use Only ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેવામાં આવી છે, જેમકે-(૧૩) શીતા અને (૧૪) શીતોદા. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy