SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મહાનદી વર્ણન સૂત્ર ૬૪૪-૬૪૬ जंबू-मंदर-दाहिणेणं निसढाओ वासहरपव्वयाओ જબૂદ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણમાં નિષધ વર્ષધર तिगिछिदहाओ दो महाणईओ पवहंति, तं जहा પર્વતના તિગિછિદ્રમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે. જેમકે૧. રજવ, ૨. સમજોવા (૧) હરી (૨) સીતાદા. जंबू-मंदर-उत्तरेणं नीलवंताओ वासहरपब्वयाओ જંબુદ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાંનીલવંત વર્ષધર પર્વતના केसरिद्दहाओ दो महाणईओ पवहति, तं जहा કેસરી દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે, જેમકે. સતા વ, ૨. નારિવંતા વેવા. (૧) સીતા (૨) નારીકતા. जंबू-मंदर-उत्तरेणं रूप्पीओ वासहरपव्वयाओ જંબુદ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાં કમીવર્ષધર પર્વતના महापोंडरीयद्दहाओ दो महाणईओ पवहंति, तं जहा- મહાપારીકદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે, જેમકે૨. નરવંતા વેવ, ૨. પૂજૂના જેવા (૧) નરકન્તા (૨) રૂધ્યકલા. - ટાઇ ૨, ૩. ૩, ૩. ૮૮ દ4. ગંડૂ-મંતર-ઉત્તરે સિદી વાસદાવ્રયાગ ૬૪૪. જંબુદ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાં શિખરી વર્ષધર पोंडरीयददहाओमहादहाओतओमहाणईओ पवहंति. પર્વતના પોંડરીક મહાદ્રહમાંથી ત્રણ મહાનદીઓ तं जहा પ્રવાહિત થાય છે, જેમકે૨. સુવા , ૨. રા, રૂ. રાવ (૧) સુવર્ણકૂલા (૨) રક્તા, (૩) રક્તવતી. - ટામાં ૩, ૩૪, સુ. ૧૬૭ ૩૯મહાન રિવાજો- ચૌદ મહાનદીઓના નદી પરિવાર भरहेरवएसु वासेसु चत्तारि महाणईओ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ચાર મહાનદીઓ : દ ૪૬. પૂ. બંધુત્ક્રીવેવે મંતિ! મહેરવહુ વામૈસુરુ ૬૪૫. પ્ર. ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને महाणईओ पण्णत्ताओ? ઐરવત વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ. तं ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવી છે, નહીં જેમકે૨. *T, ૨. સિંધૂ, રૂ. રત્તા, ૪. રત્તવ ા (૧) ગંગા, (૨), સિંધુ, (૩) રક્તા અને (૪) રક્તવતી. तत्थ णं एगमेगा महाणई चउददसहिं सलिलास એમાંની પ્રત્યેક મહાનદીઓ ચૌદ-ચૌદ હજાર हस्से हिं समग्गा पुरथिम-पच्चत्थिमेणं નદીઓથી યુક્ત થઈ પૂર્વ અને પશ્ચિમી लवणसमुदं समप्पेइ। લવણસમુદ્રમાં મળે છે. एवामेव सपुवावरेणं जंबुद्दीवेदीवेभरह-एरवएसु આ રીતે બધી મળીને જંબુદ્વીપ નામના દ્વીપમાં वासेसुछप्पणंसलिलासहस्सा भवंतीतिमक्खायंति। ભરત અને ઐરાવત વર્ષમાં છપ્પન હજારનદીઓ - નૈવું. વ . ૬, ૩. ૨૬૮ છે – એમ કહેવામાં આવ્યું છે. દેવી-દેરાણવાયુ વાયુ વારિ મહા - હૈમવત અને હરણ્યવત વર્ષમાં ચાર મહાનદીઓ : ૬ ૪૬. p. Mવૃદ્ધવ મંત ટ્રી દેવી દે વાનું ૬૪૬. પ્ર. ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં હૈમવત અને वासेसु कति महाणईओ पण्णत्ताओ? હિરણ્યવત વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy