SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૬૪૦-૬૪૩ તિર્યફ લોક : મહાનદી વર્ણન ગણિતાનુયોગ ૩૫૩ (૧-૨) મહાવિUU (૧-૯) મહાનદી વર્ણન जंबुद्दीवे णउतिं महाणईओ જેબૂદ્વીપની નેવું મહાનદીઓ : દ ૮. પ. બંઘુદી જ અંતે ! ટ્રી જેવા મહાન ૬૪૦. પ્ર. હે ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં કેટલી वासहरपवहाओ, केवइयाओ महाणईओ મહાનદીઓ વર્ષધર પર્વતોથી અને કેટલી कुण्डप्पवहाओ पण्णत्ताओ? મહાનદીઓ કંડોમાંથી પ્રવાહિત થનારી કહેવાઈ છે? गोयमा ! जंबुद्दीवे दीवे चोद्दस महाणईओ ઉ. હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં ચૌદ (૧૪) वासहरपवहाओ, छावत्तरिं महाणईओ મહાનદીઓ વર્ષધર પર્વતોથી અને છોતર कुण्डप्पवहाओ। (૭૬) મહાનદીઓ કંડોમાંથી પ્રવાહિત થનારી કહેવાઈ છે. एवामेव सपुवावरेणं जंबुद्दीवे दीवे णउति આ રીતે બધુ મળીને જંબુદ્વીપ નામના દ્વીપમાં महाणईओ भवंतीतिमक्खायं । (૧૪ + ૭૬ = ૯૦) નેવું મહાનદીઓ હોવાનું - નૈવું. વ. ૬, મુ. ૨૬૮ કહેવામાં આવ્યું છે. जंबु-मंदर-दाहिणोत्तरेणं दुवालस-महाणईओ જંબૂદ્વીપના મંદર પર્વતથી દક્ષિણ અને ઉત્તરમાં (કુલ) બાર મહાનદીઓ : ૬ . નંબૂ-મંત્ર-તાદિને છમદાળgછUJત્તા, તૈન- ૬૪૧. જંબુદ્વીપના મંદર પર્વતથી દક્ષિણમાં છ મહાનદીઓ કહેવામાં આવી છે. જેમકે૨. *T, ૨. સિંધૂ, રૂ. રોદિયા, ૪. રોહિત, ૯. ફરી, (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રોહિતા, (૪) રોહિતાશા, ૬. હરિતા | (૫) હરી, (૬) હરિકાન્તા. जंबू-मंदर उत्तरेणं छ महाणईओ पण्णत्ताओ, तं जहा- જબૂદ્વીપના મંદર પર્વતથી ઉત્તરમાં છ મહાનદીઓ કહેવામાં આવી છે. જેમકે૨. નરવંતા, ૨. નારીશ્વેતા, ૩. સુવા , (૧) નરકાન્તા, (૨) નારીકાન્તા, (૩) સુવર્ણકૂલા, ૪. પૂના, ૬. રસ્તા, ૬, રત્તવા ? (૪) ૩યકૂલા, (૫) રક્તા, (૬) રક્તાવતી. - ટાઈ. ૬, મુ. ૨૨ वासहरपवहाओ चोइस महाणईओ વર્ષધર પર્વતોથી પ્રવાહિત થનારી ચૌદ મહાનદીઓ : દ ૪૨. ગંજૂ-મંર-ઢાંfervi q7fમવંતા વાસદર- ૬૪૨. જંબદ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણમાં ક્ષુદ્રહિમવન્ત વર્ષધર पव्वयाओ पउमद्दहाओ महद्दहाओ तओ महाणईओ પર્વતનાં પદ્મદ્રહનામના મહાદ્રહમાંથી ત્રણ મહાનદીઓ पवहंति, तं जहा પ્રવાહિત થાય છે. જેમકે. IT, ૨. સિંધૂ, રૂ. સહિતંસા | (૧) ગંગા, (૨) સિ, (૩) રોહિતાશા. - ટા. ૩, ૩. ૪, કુ. ૬૬૭ () ૬૦ રૂ. નં-મંત્ર-તાદિન મહિમવંતાવાસદરવા ૬૪૩. જંબદ્વીપના મંદર પર્વતથી દક્ષિણમાં મહાહિમવન્ત વર્ષધર महापउमद्दहाओ दो महाणईओ पवहंति, तं जहा- પર્વતના મહાપદ્મદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે. જેમકે૬. રદિયા , ૨. રિવંતજોવા (૧) રોહિતા, (૨) હરિકાન્તા. ૧. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર ૬, સૂત્ર ૧૨૫ માં ચૌદ મહાનદીઓ વર્ષધર પર્વતોથી પ્રવાહિત થનારી કહેવાઈ છે. પરંતુ એ સૂત્રમાં છ-છ સ્થાનનું કથન હોવાથી સીતા અને સીતાદા સિવાય બાકીની બાર મહાનદીઓ કહેવાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy