________________
૫૨ લોક-પ્રજ્ઞપ્તિ
एवं रूप्पिस्स वि ।
- સમ. સમ. ૮૨, મુ. ૩-૪
महाहिमवंत कूडेहिंतो सोगंधिय कंडस्स अंतर परूवणं? ૮. મદાદિમવંત વૂડમાં સરિત્ત્તાઓ રમંતાઓ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं सत्तासीइं जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते ।
एवं रूप्पिकूडस्स वि ।
- મમ. મમ. ૮૭, મુ. ૬-૭
वट्टवेयड्ढपव्वएहिंतो सोगंधियकंडस्स अंतरं - શ્o. સર્શ્વસિં વટ્ટવેયયાળ રામો सिहरतलाओ सोगंधिय कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं नउई जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते ।
- સમ. સમ. ૨૦, મુ. ત્ पुढवीणं अहे घणोदहि आईणं सब्भावो पमाणं य
?? . T.
???. 4.
૩.
૬.
૩.
અધોલોક
૬.
અસ્થિ નં મંતે ! રૂમને યળખમાણ પુજવણ અર્થે ૧૧૦. પ્ર. घणोदधीति वा, घणवातेति वा, तणुवातेति वा, ओवासंतरेति वा ?
૩.
દંતા ! અસ્થિ ।
एवं जाव आहेसत्तमाए ।
૩.
एवं तणुवातेऽवि, ओवासंतरेऽवि ।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घणवाए केवतियं बाहल्लेणं पन्नत्ते ?
गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साइं बाहल्लेणं વનત્ત
सक्करपभाए णं भंते! पुढवीए घणोदही केवतियं बाहल्लेणं पन्नत्ते ?
गोयमा ! वीसं जोयणसहस्साइं बाहल्लेणं पन्नत्ते ।
Jain Education International
સૂત્ર ૧૦૮-૧૧૧
આ પ્રમાણે રુક્મી વર્ષધર પર્વતથી (સૌગંધિક કાંડના) અંતર અંગે જાણવું જોઈએ.
મહાહિમવંત ફૂટથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર : ૧૦૮.
For Private
મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચમાન્ત (વચ્ચેનું) અબાધા અંતર સત્તાસી સો યોજન કહેવામાં આવ્યું છે.
આ પ્રમાણે રુક્મી ફૂટથી (સૌગંધિક કાંડના) અંતર અંગે જાણવું જોઈએ.
નીવા. ડિ. ૩, ૩. ?, મુ. ૭o
રૂનીને અં અંતે ! રયળમા પુઢવી, ધોવી ૧૧૧. પ્ર. केवतियं बाहल्लेणं पन्नत्ते ?
गोयमा ! वीसं जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ते ।
વૃત્તવૈતાઢય પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર : ૧૦૯.
બધા વૃત્તવૈતાઢય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્ત (વચ્ચેનું) અબાધા અંતર નેવુંસો(નવ હજાર)યોજનનું કહેવામાં આવ્યું છે.
પૃથ્વીઓ નીચે ઘનોદધિ આદિનો સદ્ભાવ અને એનું
પ્રમાણ :
3.
હા, છે.
આ પ્રમાણે યાવત્ સપ્તમ પૃથ્વીના નીચે સુધી જાણવું.
3.
પ્ર.
ઉ.
હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વી નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર (રિક્ત મધ્યભાગ) છે ?
ઉ.
Personal Use Only
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ધનોદધિનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ?
હે ગૌતમ ! વીસ હજાર યોજનનું કદ કહેવામાં આવ્યું છે.
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ?
આ પ્રમાણે તનુવાતનું તથા અવકાશાન્તરનું (બાહુલ્ય પણ જાણવું જોઈએ)
પ્ર.
હે ગૌતમ ! અસંખ્ય હજાર યોજનનું કદ કહેવામાં આવ્યું છે.
હૈ ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઘનોધિનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ?
હે ગૌતમ ! વીસ હજાર યોજનનું કદ કહેવામાં આવ્યુ છે.
www.jainelibrary.org