SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ લોક-પ્રજ્ઞપ્તિ एवं रूप्पिस्स वि । - સમ. સમ. ૮૨, મુ. ૩-૪ महाहिमवंत कूडेहिंतो सोगंधिय कंडस्स अंतर परूवणं? ૮. મદાદિમવંત વૂડમાં સરિત્ત્તાઓ રમંતાઓ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं सत्तासीइं जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । एवं रूप्पिकूडस्स वि । - મમ. મમ. ૮૭, મુ. ૬-૭ वट्टवेयड्ढपव्वएहिंतो सोगंधियकंडस्स अंतरं - શ્o. સર્શ્વસિં વટ્ટવેયયાળ રામો सिहरतलाओ सोगंधिय कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं नउई जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । - સમ. સમ. ૨૦, મુ. ત્ पुढवीणं अहे घणोदहि आईणं सब्भावो पमाणं य ?? . T. ???. 4. ૩. ૬. ૩. અધોલોક ૬. અસ્થિ નં મંતે ! રૂમને યળખમાણ પુજવણ અર્થે ૧૧૦. પ્ર. घणोदधीति वा, घणवातेति वा, तणुवातेति वा, ओवासंतरेति वा ? ૩. દંતા ! અસ્થિ । एवं जाव आहेसत्तमाए । ૩. एवं तणुवातेऽवि, ओवासंतरेऽवि । इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घणवाए केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साइं बाहल्लेणं વનત્ત सक्करपभाए णं भंते! पुढवीए घणोदही केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा ! वीसं जोयणसहस्साइं बाहल्लेणं पन्नत्ते । Jain Education International સૂત્ર ૧૦૮-૧૧૧ આ પ્રમાણે રુક્મી વર્ષધર પર્વતથી (સૌગંધિક કાંડના) અંતર અંગે જાણવું જોઈએ. મહાહિમવંત ફૂટથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર : ૧૦૮. For Private મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચમાન્ત (વચ્ચેનું) અબાધા અંતર સત્તાસી સો યોજન કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે રુક્મી ફૂટથી (સૌગંધિક કાંડના) અંતર અંગે જાણવું જોઈએ. નીવા. ડિ. ૩, ૩. ?, મુ. ૭o રૂનીને અં અંતે ! રયળમા પુઢવી, ધોવી ૧૧૧. પ્ર. केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा ! वीसं जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ते । વૃત્તવૈતાઢય પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર : ૧૦૯. બધા વૃત્તવૈતાઢય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્ત (વચ્ચેનું) અબાધા અંતર નેવુંસો(નવ હજાર)યોજનનું કહેવામાં આવ્યું છે. પૃથ્વીઓ નીચે ઘનોદધિ આદિનો સદ્ભાવ અને એનું પ્રમાણ : 3. હા, છે. આ પ્રમાણે યાવત્ સપ્તમ પૃથ્વીના નીચે સુધી જાણવું. 3. પ્ર. ઉ. હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વી નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર (રિક્ત મધ્યભાગ) છે ? ઉ. Personal Use Only હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ધનોદધિનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! વીસ હજાર યોજનનું કદ કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? આ પ્રમાણે તનુવાતનું તથા અવકાશાન્તરનું (બાહુલ્ય પણ જાણવું જોઈએ) પ્ર. હે ગૌતમ ! અસંખ્ય હજાર યોજનનું કદ કહેવામાં આવ્યું છે. હૈ ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઘનોધિનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! વીસ હજાર યોજનનું કદ કહેવામાં આવ્યુ છે. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy