SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦-૧૦૭ ૩. गोयमा ! एक्कं जोयणसहस्सं अबाधाए अंतरे વાત્ત ૬. ?. ૩. एवं जाव रिटुस्स । उवरिल्ले चरिमंते पन्नरसजोयणसहस्साई, हेल्ले चरिमंते सोलसजोयणसहस्साइं । ૬. ૩. इसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ वइरस्स कंडस्स हेट्ठिल्ले चरिमंतेएस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ? इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ पंकबहुलस्स कंडस्स उवरिल्ले चरिमंते एस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ? गोयमा ! सोलसजोयणसहस्साइं अबाधाए अंतरे पण्णत्ते । हेट्ठिल्ले चरिमंते एक्कं जोयणसयसहस्सं । અધોલોક गोयमा ! दो जोयणसहस्साइं अबाधाए अंतरे पण्णत्ते । आवबहुलस्स उवरिल्ले चरिमंते एक्कं जोयणसयसहस्सं, हल्ले चरिमंते असीउत्तरजोयणसयसहस्सं । નીવા. ડિ. ૨, ૩. ?, મુ. ૭૬ o ૦૬. પંવહુજીસ્મ ાં ડમ્સ વરિત્ઝાઝો પરમંતાઓÈકૃિત્ને ૧૦૬. चरमंते-एस णं चोरासीइ जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । (૬) = o ૦ ૭. મહાદિમવંતસ્ત્રનું વાસદરપયમ્સ વરિત્ઝામો चरिमंताओ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं बासीइं जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । (૧) Jain Education International 6. પ્ર. ઉ. ગણિતાનુયોગ ૫૧ હે ગૌતમ ! એક હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી વજ્રકાંડના નીચેના ચ૨માન્ત પર્યન્તનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે રિષ્ઠકાંડ પર્યન્ત કહેવું જોઈએ. (રત્નપ્રભા પૃથ્વીના)ઉપરના ચરમાન્તથી(રિષ્ટકાંડના ઉપરના ચરમાન્તનું) પંદર હજાર યોજનનું (અબાધા અંતર છે) અને નીચેના ચરમાન્તનું સોલ હજાર યોજનનું અબાધા અંતર છે. - સમ. સમ. ૮૪, મુ. ૨ મહાદિમવંત પિવાસદર પથદંતો સોળંધિય ઠંડÆ અંતર-મહાહિમવંત-રુકમી વર્ષધર પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર ઃ પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી પંકબહુલકાંડના ઉપરના ચરમાન્ત પર્યન્તનું અબાધા અંતર કેટલું કહવામાં આવ્યું છે ? ઉ. હે ગૌતમ ! સોલ હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. (પંકબહુલકાંડ)ના નીચેના ચરમાન્તનું(અબાધા અંતર) એક લાખ યોજનનું (કહેવામાં આવ્યું છે.) અબહુલકકાંડના ઉપરના ચરમાન્તનું(અબાધા અંતર) એક લાખ યોજનનું છે અનેનીચેના ચરમાન્તનું(અબાધા અંતર) એક લાખ એંસી હજાર યોજનનું (કહેવામાં આવ્યું છે) પંકબહુલકાંડના ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત પર્યન્તનું અબાધા અંતર ચોરાસી લાખ યોજનનું કહેવામાં આવ્યું છે. For Private Personal Use Only ૧૦૭. મહાહિમવાન વર્ષધર પર્વતના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્ત (પર્યંતનું) અબાધા અંત૨ બ્યાસીસો યોજનનું કહેવામાં આવ્યું છે. इमीसे णं रयणप्पभाए पुढवीए रयणकंडस्स उवरिल्लाओं चरमंताओ पुलगम्स कंडस्स हेट्ठिल्ले चरमंते-एस णं सत्त जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । - સમ. સુ. શ્ર્૰ इमीसे णं रयणप्पभाए पुढवीए वइरकंडस्स उवरिल्लाओ चरिमंताओ लोहियक्खकंडम्स हेट्ठिल्ले चरिमंते एस न जोयणसहस्माई अबाधाए अंतरे पण्णत्ते । - મમ. મુ. o o ૬ www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy