SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૧૦૪-૧૦૫ इमीसेणं भंते! रयणप्पभाए पुढवीएपंकबहुलस्स હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીના ચોરાશી कंडस्स चउरासीतिजोयणसहस्सबाहल्लस्स હજાર યોજન બાહુલ્યવાળા ક્ષેત્ર-છેદથી છિદ્યમાન खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दवाइं वण्णतो પંકબહુલકાંડમાં જે દ્રવ્ય છે તે વર્ણમાં યાવતુ जाव अण्णमण्णघडत्ताए चिटुंति ? અન્યોન્ય ગ્રથિત થઈને રહે છે? ૩. દંતા, મલ્યિા . ઉં. હા, રહે છે. एवं आवबहुलस्स वि असीतिजोयणसहस्सबाहल्लस्स । આજ પ્રમાણે એંશી હજાર યોજન બાહુલ્યવાળા અપુ -નવા પરિ. ૩, ૩, ૨, મુ. ૭૩ બહુલ કાંડના દ્રવ્યો માટે પણ સમજવું જોઈએ. कंडाणं संठाणं-- કાંડોનો આકાર (સંસ્થાન) : ફુસીસ રચMATUપુર્વU Fરહેજિં ૧૦૪. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના બરકાંડ નો संठिते पण्णते? આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. મા ! સન્જનિંતિ guત્તા હે ગૌતમ ! ઝાલર જેવો આકાર કહેવામાં આવ્યો છે. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનો किं संठिते पण्णत्ते? આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. ગયા ! કન્દરતિ TUત્તા ઉ. હે ગૌતમ ! ઝાલર જેવો આકાર કહેવામાં આવ્યો છે. एवं जाव रिटे। આ પ્રમાણે રિપ્રકાંડ પર્યન્ત (બધા કાંડોનો)ઝાલર જેવો આકાર કહેવામાં આવ્યો છે. एवं पंकबहुले वि, एवं आवबहुले वि । આ પ્રમાણે પંકબહુલકાંડ અને અપબહુલકાંડનો આકાર - નવ. પૂરિ. ૩, ૩. ૨, મુ. ૭૪ પણ (ઝાલર જેવો કહેવામાં આવ્યો છે) पुढवीचरिमंताणं कंडचरिमंताण य अंतरं-- પૃથ્વી ચરમાંતો અને કાંડ ચરમાતો વચ્ચેનું અંતર : ૨ ૦૬. 1. રૂમીસન મંતે! રચUTUITUTદવU૩વર7 ૧૦૫. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ खरस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते-एस ચરમાંથી ખરકાંડના નીચેના ચરમાંત સુધીમાં णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते? અબાધા (વ્યવધાન રહિત) અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा! सोलसजोयणसहस्साइं अबाधाए अंतरे હે ગૌતમ ! સોલ હજાર યોજનાનું અબાધા અંતર पण्णत्ते। કહેવામાં આવ્યું છે. इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ रयणस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते-एस ચરમાન્સથી રત્નકાંડના નીચેનાચરમાન્ત પર્યન્તનું णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ? અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! एक्कं जोयणसहस्सं अबाधाए अंतरे હે ગૌતમ ! એક હજાર યોજનનું અબાધા અંતર TUત્તા કહેવામાં આવ્યું છે. इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ वइरस्स कंडस्स उवरिल्ले ચરમાન્તથી વજૂકાંડના ઉપરના ચરમાન્ત પર્યન્તનું चरिमंते-एस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते? અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy