________________
૫૦ લોક-પ્રજ્ઞપ્તિ
લોક
સૂત્ર ૧૦૪-૧૦૫
इमीसेणं भंते! रयणप्पभाए पुढवीएपंकबहुलस्स
હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીના ચોરાશી कंडस्स चउरासीतिजोयणसहस्सबाहल्लस्स
હજાર યોજન બાહુલ્યવાળા ક્ષેત્ર-છેદથી છિદ્યમાન खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दवाइं वण्णतो
પંકબહુલકાંડમાં જે દ્રવ્ય છે તે વર્ણમાં યાવતુ जाव अण्णमण्णघडत्ताए चिटुंति ?
અન્યોન્ય ગ્રથિત થઈને રહે છે? ૩. દંતા, મલ્યિા .
ઉં. હા, રહે છે. एवं आवबहुलस्स वि असीतिजोयणसहस्सबाहल्लस्स । આજ પ્રમાણે એંશી હજાર યોજન બાહુલ્યવાળા અપુ -નવા પરિ. ૩, ૩, ૨, મુ. ૭૩
બહુલ કાંડના દ્રવ્યો માટે પણ સમજવું જોઈએ. कंडाणं संठाणं--
કાંડોનો આકાર (સંસ્થાન) : ફુસીસ રચMATUપુર્વU Fરહેજિં ૧૦૪. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના બરકાંડ નો संठिते पण्णते?
આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. મા ! સન્જનિંતિ guત્તા
હે ગૌતમ ! ઝાલર જેવો આકાર કહેવામાં
આવ્યો છે. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे
હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનો किं संठिते पण्णत्ते?
આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. ગયા ! કન્દરતિ TUત્તા
ઉ. હે ગૌતમ ! ઝાલર જેવો આકાર કહેવામાં
આવ્યો છે. एवं जाव रिटे।
આ પ્રમાણે રિપ્રકાંડ પર્યન્ત (બધા કાંડોનો)ઝાલર જેવો
આકાર કહેવામાં આવ્યો છે. एवं पंकबहुले वि, एवं आवबहुले वि ।
આ પ્રમાણે પંકબહુલકાંડ અને અપબહુલકાંડનો આકાર - નવ. પૂરિ. ૩, ૩. ૨, મુ. ૭૪
પણ (ઝાલર જેવો કહેવામાં આવ્યો છે) पुढवीचरिमंताणं कंडचरिमंताण य अंतरं--
પૃથ્વી ચરમાંતો અને કાંડ ચરમાતો વચ્ચેનું અંતર : ૨ ૦૬. 1. રૂમીસન મંતે! રચUTUITUTદવU૩વર7 ૧૦૫. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ खरस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते-एस
ચરમાંથી ખરકાંડના નીચેના ચરમાંત સુધીમાં णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते?
અબાધા (વ્યવધાન રહિત) અંતર કેટલું કહેવામાં
આવ્યું છે ? गोयमा! सोलसजोयणसहस्साइं अबाधाए अंतरे
હે ગૌતમ ! સોલ હજાર યોજનાનું અબાધા અંતર पण्णत्ते।
કહેવામાં આવ્યું છે. इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ रयणस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते-एस
ચરમાન્સથી રત્નકાંડના નીચેનાચરમાન્ત પર્યન્તનું णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ?
અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! एक्कं जोयणसहस्सं अबाधाए अंतरे
હે ગૌતમ ! એક હજાર યોજનનું અબાધા અંતર TUત્તા
કહેવામાં આવ્યું છે. इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ
હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ वइरस्स कंडस्स उवरिल्ले
ચરમાન્તથી વજૂકાંડના ઉપરના ચરમાન્ત પર્યન્તનું चरिमंते-एस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते?
અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org