SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૫૯૫ તિર્યકુ લોક : નન્દનવન ફૂટ ગણિતાનુયોગ ૩૨૯ सुवच्छादेवी, रायहाणी-पच्चत्थिमेणं । આ કૂટ પર સુવત્સા દેવી નિવાસ કરે છે. એની રાજધાની પશ્ચિમમાં છે. (૬) હવે છે (૬) આ પ્રમાણે રૂચકકૂટ છેपच्चथिमिल्लस्स भवणस्स उत्तरेणं, उत्तर તે પશ્ચિમી ભવનથી ઉત્તરમાં અને ઉત્તર-પશ્ચિમી पच्चथिमिल्लस्स पासायवडेंसगस्स दक्षिणेणं। પ્રાસાદાવાંસકથી દક્ષિણમાં છે. वच्छमित्तादेवी, रायहाणी-पच्चस्थिमेणं । આ કૂટ પર વત્સમિત્રા દેવી નિવાસ કરે છે. એની રાજધાની પશ્ચિમમાં છે. (૭) પર્વ સાકાર (૭) આ પ્રમાણે સાગરચિત્તકૂટ છે. उत्तरिल्लस्स भवणस्स पच्चत्थिमेणं, उत्तर તે ઉત્તરી ભવનથી પશ્ચિમમાં અને ઉત્તર-પશ્ચિમી पच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरथिमेणं । પ્રાસાદાવતંકથી પૂર્વમાં છે. वइरसेणादेवी, रायहाणी-उत्तरेणं । આ કૂટ પર વજૂસેના દેવી નિવાસ કરે છે, એની રાજધાની ઉત્તરમાં છે. (૮) gવે વફર: (૮) આ પ્રમાણે વજકૂટ છે. उत्तरिल्लस्स भवणस्स पुरत्थिमेणं, उत्तर તે ઉત્તરીભવનથી પૂર્વમાં અને ઉત્તર-પૂર્વી पुरथिमिल्लस्स पासायवडेंसगस्स पच्चत्थिमेणं । પ્રાસાદાવતેસકથી પશ્ચિમમાં છે. बलाहया देवी,' रायहाणी उत्तरेणं । આ કૂટ પર બલાહકા દેવી નિવાસ કરે છે. એની રાજધાની ઉત્તરમાં છે. प. (९) कहि णं भंते ! णंदणवणे बलकूडे णामं कूड (૯) હે ભગવન્! નન્દનવનમાં બલકૂટ નામનો पण्णत्ते? કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तर-पुरस्थिमेणं- . હે ગૌતમ!મંદરપર્વતની ઉત્તર-પૂર્વમાં નંદનવનમાં एत्थ णं णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते । બલકૂટ નામના કૂટ કહેવામાં આવ્યો છે. एवं जंचेव हरिस्सह कूडस्स पमाणं, रायहाणी अ હરિસ્સહકૂટનું જે પ્રમાણ છે તેજ એ કૂટનું तं चेव बलकूडस्स वि। પ્રમાણ છે, બલકૂટની રાજધાનીનું પ્રમાણ પણ હરિસહ કૂટની રાજધાનીની સમાન છે. णवरं- बलो देवो, रायहाणी उत्तर-पुरथिमे વિશેષમાં- આ કૂટ પર બલ નામનો દેવ નિવાસ જ ઉતા કરે છે. એની રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. - નૈવું. વ . ૪, મુ. ? રૂ ૩ વજૂદવન્ના અને ગાયામ-વિવરમ પણ – બલકૂટસિવાયનંદનકૂટોની ઊંચાઈ અનેલંબાઈ-પહોળાઈનરૂપણ૧૫. સવિનંબર્ડ વત્રવજ્ઞાપં-વંદનીયાસાર્દુ પ૯૫. બલકૂટ સિવાય બધા નન્દનવનના કૂટ પાંચસો-પાંચસો उड्ढं उच्चत्तेणं, मूले पंच - पंच जोयणसयाई યોજન ઊંચા તથા મૂળમાં પાંચસો-પાંચસો યોજન आयामविक्खंभेणं पण्णत्ता। લાંબા-પહોળા કહેવામાં આવ્યા છે. એમ. કુ. ૨ ૦ ૮ (૭) "एतत्कूटवासिन्यश्च देव्योऽष्टौ दिक्कुमार्यः" । एवं बलकूडा वि, णंदणकूडवज्जा । : “નાના-ચતુરતિયનનમસ્ત્રમ” | Jain Education International - નગ્વ. વૃત્તિ - મમ. ૨, .૬ - નવૂ. વૃત્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy