SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૯૮-૨૦૦ छ विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- છ વિદ્યુકુમારી મહત્તરિકાઓ કહેવામાં આવી છે, જેમકે(૨) માત્રા, (૨) સ() સતરા, (૪) સોયામળો, (૧) આલા, (૨) શક્રા, (૩) શહેરા, (૪) સૌદામિની, () ડું, (૬) ઘનવિન્યા !' (૫) ઇંદ્રા, (૬) ઘનવિદ્યુતા. - ટાઈ. ૬, . ૬ – ૭ ૧૮, ચત્તાર વિસામfમદત્તરિયામાં પUUત્તા, તંગદા- ૧૯૮. ચાર દિશાકુમારી મહત્તરિકાઓ કહેવામાં આવી છે, જેમ કે (9) ચા, (૨) ચંસા, (૩) સુકવી, (૪) રૂપવા (૧) રૂપા, (૨) રૂપાશા, (૩) સુરૂપ, (૪) રૂપવતી. चत्तारि विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- ચારવિદ્યુકુમારી મહત્તરિકાઓ કહેવામાં આવી છે, જેમકે(૨) ચિત્તા, (૨) ચિત્તા , ૨ (૩) સપુરા, (૧) ચિત્રા, (૨) ચિત્રકનકા, (૩) શહેરા, (૪) સોયામf | (૪) સૌદામિની. - ST ૪, ૩, ૬, મુ. ૨૬ भवणवासीणं वण्णाई ભવનવાસી દેવોના વર્ણ : ૧૧. હમ : ૧૯૯, ગાથાર્થ : काला असुरकुमारा, णागा उदही य पंडुरा दो वि । અસુરકુમારોનો વર્ણ કાળો છે. નાગકુમાર અને वरकणगणिहसगोरा, होंति सुवण्णा दिसा थणिया ॥ ઉદધિકુમારોનો વર્ણ પાંડ(પીળા અને સફેદનો મિશ્રિત) उत्तत्तकणगवण्णा, विज्जू अग्गी य होंति दीवा य । છે. સુપર્ણકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમારોનો વર્ણ सामा पियंगुवण्णा, वाउकुमारा मुणेयव्वा ।। કસોટીના પથ્થર પર કરવામાં આવેલી શ્રેષ્ઠસુવર્ણરેખાની - પ. . ૨, મુ. ૨૮૭ સમાન ગૌર વર્ણ છે. વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારોનો વર્ણ તપાવેલા સોનાના જેવો વર્ણ છે. વાયુકુમારોનો વર્ણ પ્રિયંગુ જેવો શ્યામ છે એમ જાણવું. भवणवासीणं परिहाणवण्णाई ભવનવાસી દેવોના પરિધાનો (વસ્ત્રોનો) વર્ણ : ૨ ૦ ૦. મહિનો : ૨૦૦. ગાથાર્થ : असुरेसु होति रत्ता, सिलिंघ पुप्फपभा य नागुदही। અસુરકુમારોના વસ્ત્રોનો રંગ રાતો છે. નાગકુમાર અને आसासगवसणधरा, होति सुवण्णा दिसा थणिया ॥ ઉદધિકુમારોના વસ્ત્રોનો રંગસિલિંધ(વૃક્ષ)ના પુષ્પોની णीलाणुरागवसणा, विज्जू अग्गी य होंति दीवा य । પ્રભા જેવો છે. સુપર્ણકુમાર, દિશાકુમાર અને संझाणुरागवसणा, वाउकुमारा मुणेयव्वा ॥ સ્વનિતકુમારોના વસ્ત્રોનો રંગ અસાસગ (વૃક્ષના રંગ) - પ. પ૬, ૨, મુ. ૨૮૭ જેવો છે. વિદ્યુતકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારોના વસ્ત્રોનો રંગ નીલો છે, વાયુકુમારોના વસ્ત્રોનો રંગ સંધ્યા સમયની લાલિમા જેવો જાણવો જોઈએ. આ સૂત્રોમાં છ-છ મહત્તરિકાઓના જે નામ છે તે ઉપર ૫૦૮ સૂત્રમાં આપેલા નામની સમાન છે, એટલે ‘ગમદિવ' અને મદત્તરા' એ બન્ને શબ્દ પર્યાયવાચી હોય એમ લાગે છે. આ સૂત્રમાં ચિત્રો અને ચિત્રકનકા- એ બે નામ ઉપરના ૫૦૮ સૂત્રમાં આપેલી સંક્ષિપ્ત વાચનાનીસૂચનાથી જુદી છે. નોધ : મહત્તરિકાઓ ના આ ચાર સૂત્રો કેવલ તુલનાત્મક અધ્યયન માટે અહીં આપવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy