SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૨૮-૭૨૯ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૯૧ वेलंधर नागरायचउक्कवण्णणं ચાર વેલંધર નાગરાજોનું વર્ણન: ૭૨૮, g. તિ મંતે ! ચૈત્કંધરા TT TTT TUત્તા ? ૭૨૮. પ્ર, ભગવન્! વેલંધર નાગરાજ કેટલા કહેવામાં આવ્યા છે ? ૩. નાના! નારિ સ્કંધર નારાયTUત્તા, તે ઉ. ગૌતમ ! વેલંધર નાગરાજ ચાર કહેવામાં આવ્યા નદા છે, જેમકે9. ધૂમ, ૨. સિવU, રૂ. સંવું, ૪, મસિD | (૧) ગોતૂપ, (૨) શિવક, (૩) શંખ, (૪) મનઃશિલાક. प. एतसिणं भंते! चउण्हं वेलंधरणागरायाणं कति ભગવનું ! આ ચાર વેલંધર નાગરાજોના आवासपव्वया पण्णत्ता? આવાસપર્વતો કેટલા કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! चत्तारि आवासपब्वया पण्णत्ता, तं ગૌતમ ! ચાર આવાસ પર્વતો કહેવામાં આવ્યા ન છે, જેમકે – ૨ ચૂમે, ૨.૩૯માણે, રૂ. સંવે, ૮. ઢામીમે (૧) ગૌસ્તૂપ, (૨) ઉદકભાસ, (૩) શંખ, - નવા. પદ, ૩, ૩. ૨, . •° (૪) દકસીમ. (૨) ધૂમ માવાસ શ્વયમ્સ ગવદ મા - (૧) ગોતૂપ આવાસ પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૭૨૧. ૬. દvi મંત ધૂમ વેન્કંધરા રાયમ્સ ૭૨૯. પ્ર. ભગવન્! ગૌસ્તુપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ गोथूभे णामं आवासपव्वते पण्णते? નામક આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्म पव्वयम्स ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી पुरथिमेणं लवण समुदं बायालीसंजोयणसहरमाई પૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન आगाहित्ता-एत्थ णं गोथूभस्स भुजगिंदस्म જવા૫ર ત્યાં ભુજગેન્દ્ર ભુજગરાજ ગોતૂપ भुंजगरायस्स वेलंधरणागरायस्स गोथभे णाम નામના વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામનો आवासपवते पण्णत्ते। આવાસ પર્વત કહેવામાં આવ્યો છે. सत्तरसएक्कवीसाई जोयणमताई उड् ढं તે સત્તરસો એકવીસ (૧૭૨૧) યોજન ઉત્ત, ઉપરની બાજુ ઊંચો છે. चत्तारि तीसे जोयणसते कोसं च उब्वेहणं. ચારસો ત્રીસ (30) યોજન અને એકકોશ (ભૂમિમાં) ઊંડો છે. मुले दमबावीमे जायणमते आयाम-विक्खंभेणं. મૂળમાં એક હજાર બાવીસ (૧૦૨૨) યોજન લાંબો-પહોળો છે. मज्झे सत्ततवीसजायणसते आयाम-विक्खंभेणं, મધ્યમાં સાતસો ત્રેવીસ (૭૨૩) યોજન લાંબો-પહોળો છે. उवरिं चत्तारि चउवीस जोयणसते आयाम ઉપરમાં ચારસો ચોવીસ (૪૨૪) યોજન विक्खंभेणं, લાંબો-પહોળો છે. मूले तिण्णि जोयणसहस्साई दाण्णि य बत्तीसुत्तरे મૂળમાં ત્રણ હજાર બસો બત્રીસ (૩૨૩૨) जायणसते किंचि विसेसुण परिक्खवणं, યોજનથી કંઈક ઓછી પરિધિ છે. मज्झे दो जोयणसहस्साई दाण्णि य छलमीते મધ્યમાં બે હજાર બસો ક્યાસી (૨૨૮૬) जोयणसते किंचि विससाहिए परिक्खवणं, યોજનથી કંઈક વધુની પરિધિ છે. 2. ટા, બ, ૪, ૩, ૨, મુ. રૂ . ૨. મમ. ? ૭, . ૮ ! For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy