SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ = $ ૪૬૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અરુણવરદ્વીપ વર્ણન સૂત્ર ૯૨૩ ૩. નવમા સમજવાવાસં સંક્તિ. નો ઉ. હે ગૌતમ ! અરૂણવરદ્વીપ સમચક્રવાલ આકારે विसमचक्कवालसंठाणसंठिते । રહેલ છે. વિષમ ચક્રવાલ આકારે રહેલ નથી. अरूणवरे णं णं भंते ! दीवे केवतियं चक्कवाल- પ્ર. હે ભગવન્! અરૂણવરદ્વીપનું ચક્રવાલ વિધ્વંભ विक्खंभेणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते ? અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે? गोयमा ! संखेज्जाइं जोयणसयसहस्साई હે ગૌતમ ! સંખ્યાત લાખ યોજનની ચક્રવાલ चक्कवाल विक्खंभेणं, संखेज्जाइं जोयणसय પહોળાઈ છે અને સંખ્યાત લાખ યોજનની सहस्साई परिक्खेवेणं पण्णत्ते। પરિધિ કહેવામાં આવી છે. दारा, दारंतरा य तहेव संखेज्जाई जोयणसय એના દ્વાર અને પરસ્પર એક બીજા દ્વારોનું સહસ્સા અંતર સંખ્યાત લાખ યોજનાનું છે. सेणं एगाए पउमवरवेइयाए एगेणं वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सब्बओ समंता संपरिक्खित्ते चिट्ठइ, दोण्हवि ચારેબાજુથી ઘેરાયેલો છે. અહીં (બન્ને avorગા , પદ્મવરવેદિકાઅને વનખંડનું)વર્ણન કરવું જોઈએ. પહેલા તો (ઉપર) પુજા બને (અરૂણવરદ્વીપ અને નંદીશ્વરોદ સમુદ્ર)ના પ્રદેશ પરસ્પર સ્પર્શેલા છે. जीवा दोस (दीवेस वि-समहेस) वि पच्चायति। બને (અરૂણદ્વીપ અને અરૂણોદક સમુદ્રો)ના જીવ એક બીજામાં ઉત્પન્ન થાય છે. प. से केणढ णं भंते ! एवं वुच्चइ - “अरूणवरे दीवे, પ્ર. હે ભગવન્! ક્યા કારણે અરૂણવરદ્વીપ' अरूणवरे दीवे? અરુણવરદીપ કહેવામાં આવે છે? गोयमा ! अरूणवरे णं दीवे तत्थ तत्थ देसे-देसे હે ગૌતમ ! અણવરદ્વીપના બધા વિભાગોમાં तहिं तहिं बहुओ खुड्डाखुड्डियाओ-जाव-बिलपं સર્વત્ર અનેક નાની-નાની વાવો છે- યાવતુतियाओ अच्छाओ-जाव-महुरसरणाइयाओ બિલપંક્તિઓ છે, તે બધી સ્વચ્છ છે- યાવતુखोदोदगपडिहत्थाओ पासाइयाओ - जाव મધુર સ્વરથી ગુંજારવ કરનારી છે અને ક્ષોતોદ पडिरुवाओ। (શેરડીના રસ જેવું જળ)થી ભરેલી છે, પ્રસન્નતા પ્રદાન કરવાવાળી છે- યાવતુ- મનોહર છે. तासु णं खुड्डियासु - जाव - बिलपंतियासु बहवे આ વાવોમાં-ચાવતુ- બિલપંક્તિઓમાં અનેક उप्पायपव्वया-जाव-सव्ववइरामया, अच्छा-जाव ઉત્પાત પર્વત છે-યાવતુ- તે બધા વજૂમય છે, દિવા | સ્વચ્છ – વાવ- મનોહર છે. अरूणवरभद्द-अरूणवरमहाभद्दा एत्थ दो देवा ત્યાં અરૂણવરભદ્ર અને અરૂણવર મહાભદ્ર महिढीया-जाव-पलिओवमट्टिईया परिखसंति । નામવાળા મહર્ધિક-યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. से एएणटे णं गोयमा ! एवं वुच्चइ - अरूणवरे (ગૌતમ!આ કારણેઅરૂણવરદ્વીપ, અરૂણવરદ્વીપ ઢી, સUવરે ઢી ” કહેવાય છે. . अदुत्तरं च णं गोयमा ! अरूणवरे दीवे सासए - અથવા ગૌતમ ! અરૂણવરદ્વીપ શાશ્વત વાવતુનવ-fજે નિત્ય છે. - નવા. . ૩, ૩.૨, મુ. ૬૮૬ 5. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy