SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્લફ લોક – વિજયદ્વાર સૂત્ર ૩૩૮-૩૪) चेइयथूभाणं पमाणं ચૈત્યસ્તૂપોનું પ્રમાણ : રૂ રૂ૮, તાસિ | પિટિયા -vજોયે ધૂમ ૩૩૮, આ મણિપીઠિકાની ઉપર અલગ-અલગ ચૈત્ય ખૂ૫ पण्णत्ता, तेणंचेइयथूभादोजोयणाइंआयाम-विक्खंभेणं, કહેલા છે. એ ચૈત્ય સ્તૂપ બે યોજન લાંબા-પહોળા છે અને साइरेगाइं दो जोयणाइं उड़ढं उच्चत्तेणं, सेया ઊંચાઈમાં બે યોજનથી કંઈક વધુ ઊંચા છે. એનો વર્ણ संखंककुन्ददगरयामय महियफेणपुञ्ज सण्णिकासा શંખ, અંતરત્ન, કુંદપુષ્પ, જલકણ, અમૃત અને મંથન सव्वरयणामया अच्छा-जाव-पडिरूवा । કરવામાં આવેલ ફીણના ઢગલા સમાન શ્વેત છે. એ બધા સર્વાત્મના રત્નમય સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. ते सि णं चे इयथूभाणं उप्पिं अट्ठट्ठमंगलगा, આ ચૈત્ય સ્તૂપોની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય અત્યંત बहुकिण्हचामरज्झया पण्णत्ता छत्ताइछत्ता । કૃષણ વર્ણના ચામરથી અંકિત ધ્વજાઓ અને છત્રાતિછત્ર કહેલ છે. तेसि णं चेइयथूभाणं चउद्दिसिं पत्तेय पत्तेयं चत्तारि આ દરેક ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં જુદી-જુદી ચાર मणिपेढियाओ पण्णत्ताओ। મણિપીઠિકાઓ કહી છે. ताओ णं मणिपेढियाओ जोयणं आयाम-विक्खंभेणं, એ મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને अद्धजोयणं बाहल्लेणं, सव्वमणिमईओ। અડધા યોજન વિસ્તારવાળી છે તથા સર્વાત્મના - નીવા. .રૂ, ૩. , . ? રૂ ૭ મણિમયી છે. चत्तारि जिणपडिमाओ ચાર જિનપ્રતિમાઓ : રૂ રૂ૫. તાસિ | મહિયા ૩ િપત્તેચં-qત્તેયં જત્તર ૩૩૯, આ મણિ પીઠિકાઓ ઉપર અલગ-અલગ ચાર जिणपडिमाओ, जिणुस्सेहपमाणमेत्ताओ, पलियंकणि જિનપ્રતિમાઓ છે. જેના ઉત્સધ જિનેશ્વરના ઉત્સધ सण्णाओ थूभाभिमुहीओ सन्निविट्ठाओ चिटुंति, तं जहा - પ્રમાણ છે. (અર્થાત્ જેનો ઉત્સધ ઉત્કૃષ્ટથી પાંચસો (૧) ૩સમા, (૨) વમUIT, (૩) વંકાTUTI, ધનુષ્ય અને જઘન્યથી સાત હાથનો છે.) એ બધી (૪) વારિસેTTI પ્રતિમાઓ પર્યકાસનમાં બેઠેલ છે. અને એનું મુખ તૂપની તરફ છે. તે પ્રતિમાઓના નામ આ પ્રમાણે છે (૧)વૃષભ,(૨)વર્ધમાન,(૩)ચંદ્રાનન,(૪)વારિસેણ. तेसि णं चेइयथूभाणं पुरओ तिदिसिं पत्तेयं-पत्तेयं આ ચૈત્ય-સ્તૂપોની આગળ ત્રણ દિશાઓમાં मणिपेढियाओ पण्णत्ताओ । ताओ णं मणिपेढियाओ અલગ-અલગ મણિ પીઠિકાઓ કહી છે. એ दो दो जोयणाइं आयाम-विक्खंभेणं, जोयण बाहल्लेणं, મણિપીઠિકાઓ બે-બેયોજન લાંબી-પહોળી, એક યોજન सब्वमणिमईओ अच्छाओ-जाव-पडिरूवाओ। આ વિસ્તારવાળી, સર્વાત્મના મણિમયી સ્વચ્છયાવત પ્રતિરૂપ છે. - નવ. 1. ૨, ૩.૨, મુ. રૂ ૭ चेइयरूक्खाणं पमाणे ચૈત્યવૃક્ષનું પ્રમાણ : રૂ ૪૦. તાસિ | પિરિયા Gિ પર્યં-થવા ૩૪૦. આ મણિપીઠિકાઓ ઉપર અલગ-અલગ ચૈત્યવક્ષ કહેલ पण्णत्ता, तेणं चेइयरूक्खा अट्ठजोयणाई उड्ढं उच्चत्तेणं, છે. એ ચૈત્ય વૃક્ષ આઠ યોજન ઊંચા છે. અડધા યોજન अद्धजोयणं उब्वेहेणं, दो जोयणाई खंधी, अद्धजोयणं ઉંડા છે. એનો સ્કન્ધ બે યોજનાનો છે. અને તે સ્કન્ધ विक्खंभेणं, छ जोयणाइं विडिमा, बमझदेसभाए अट्ठ અડધો યોજન પહોળો છે. છ યોજનની તેની जोयणाई आयामविक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाई વિડિમાઓ (શાખાઓ) છે. જેની વચ્ચોવચ્ચેની सव्वग्गेणं पण्णत्ताई। લંબાઈ-પહોળાઈ આઠ યોજનની છે. એટલે એ બધા ચૈત્ય વૃક્ષો કંઈક વધારે આઠ યોજના (વિસ્તારવાળા) કહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy